________________
શિત્તા છે જેવી રીતે ચક્ષુ આદિ દર્શન શકિતથી યુક્ત જીવ પણ તેની સામે રહેલા પદાર્થને અવલોકન કર્યા વિના ઉપયોગ રહિત અવસ્થામાં જોઈ શકતા નથી, છે ને of નો જશ્ન માગો હવા; અવાવવત્તાળ પાણg ” જેવી રીતે દર્શન શક્તિથી યુકત જીવે પણ પાછળ રહેલી વસ્તુને પાછળ નજર કર્યા વિના જોઈ શકતે નથી, ને of નો જન્મ પાસો ગાડું વસ્ત્રો of gifસત્તા ? જેવી રીતે દર્શનયુકત જીવ પાસેના પદાર્થને પણ વિચાર કર્યા વિના જોઈ શક્યું નથી,
ને નો સંવાડું સTruત્તા of Guસત્તા ચક્ષુયુકત જીવ ઊંચે રહેલા પદાર્થને પણ ઊંચે જોયા વિના જેવી રીતે દેખી શકતું નથી “જે gf નો પગ હવાડું અજાણત્તા પવિત્ત, ” દૃષ્ટિજ્ઞાન યુક્ત જીવ નીચે પડેલી વસ્તુને જેવી રીતે નીચે નજર કર્યા વિના જોઈ શકતા નથી, “gs HT !
ધૂ ગામનિરT વેરા વેણ હે ગૌતમ! એજ પ્રમાણે જ્ઞાનશકિત અને ઇચ્છા શક્તિથી યુક્ત હોય એ જીવ પણ ઉપગાભાવ ( ઉપયોગ રહિત ) અવસ્થામાં ઉપયોગની અસ્થિરતાને સમયે અનિષ્ઠાપૂર્વક અજાણ અવસ્થામાં સુખદુઃખનું વિદન કરે છે. તથા જેવી રીતે અસંજ્ઞી જીવ અમનક હોવાને કારણે જ્ઞાનશકિત અને ઈચ્છા શકિતથી રહિત હોયને અનિચ્છાપૂર્વક અજ્ઞાન દશામાં વેદનાને અનુભવ કરે છે, એજ પ્રમાણે સંસી છવ પણ સમનસ્ક હોવા છતાં પણ જ્ઞાનશકિત અને ઈચ્છાશકિતથી યુકત હોવા છતાં પણ ઉપગ રહિત અવસ્થામાં તે શકિતની પ્રવૃત્તિના અભાવે અનિષ્ઠાપૂર્વક-અજ્ઞાન દશામા–વેદનાને અનુભવ કરે છે, એ વાત સિદ્ધ થાય છે. સૂકા
સંજ્ઞી જીવકે વેદનકે સ્વરૂપના નિરૂપણ
સંવેદના વિશેષ વક્તવ્યતા“ગરિથof મંતે ! ” ઈત્યાદિ સૂત્રાર્થ– ( ગતિ મત્તે ! કવિ પૂજાનg a g ?) હે ભદન્ત ! શું એ વાત સંભવિત છે કે સમર્થ જીવ પણ પ્રકામનિકરણ તીવ્ર ઈચ્છાપૂર્વક વેદનાનું વેદન કરે છે ? ( દંરા ગOિ ) હા, ગૌતમ ! સમર્થ જીવ પણ તીવ્રઈચ્છા પૂર્વક વેદનાનું વેદન કરે છે. ( મારે! જૂનિ પામનાર રેયાં જેv૬) હે ભદન્ત ! સમર્થ જીવ પણ તીવ્રઈચ્છાપૂર્વક વેદનાનું વેદના કેવી રીતે કરે છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૯૪