________________
(જયા ) હે ગૌતમ ! (જો or નો ઉર્દૂ સમુદ્ર પર નિત્ત, नो पभू समुदस्स पारगयाइ रूबाई पासित्तए, जेणे नो पभू देवलेागं गमित्तए जे शं नो पभू देवलेोगायाई रूवाई पासित्तए, एसणं गोयमा ! પ રિ પાનના વય વેપ) જે જીવ સમુદ્રને પાર જવાને સમર્થ નથી, જે જીવ સમુદ્રને પાર પેલે પાર રહેવા પદાર્થોને જોઈ શકવાને સમર્થ રહેતા નથી. જે જીવ દેવલેકમાં જવાને સમર્થ નથી, અને જે જીવ દેવલોકમાં રહેલા પદાર્થોને જવાને સમર્થ નથી, એ છવ સમર્થ હોવા છતાં પણ તીવ્ર ઈચ્છાપૂર્વક વેદનાનું વદન કરે છે. (સેવં મને ! સે મહે! રિ) હે ભદન્ત ! જે આપે કહ્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે, આ પ્રમાણે કહીને પ્રભુને વંદણ નમસકાર કરીને ગોતમ સ્વામી પોતાને સ્થાને વિરાજમાન થઈ ગયા
ટીકાથ– જીવને અધિકાર ચાલુ હોવાથી સૂત્રકારે અહીં સંજ્ઞી જીવોની પ્રકામ નિકરણ વેદનાનું નિરૂપણ કર્યું છે આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર “ૐ iાં મંતે ! Tયૂ વિ vમનિજર જોયor us? ભદન્ત! સમનસ્ક હોવાથી રૂપદર્શન કરવાને સમર્થ હોય એવો સંજ્ઞી જીવ પણ શા કારણે તીવ્ર અભિલાષા પૂર્વક વેદનાનું વેદન કરે છે ? ઉત્તર- નવમા ! હે ગૌતમ! “ of નો રૂમ કદન્ન પારં મિત્તp' જે જીવ સંજ્ઞી હોવાથી રૂપદર્શનની શકિતથી યુકત પણ છે, એવો જીવ પણ સમુદ્રને સામે પાર જવાને શકિતમાન હોઈ શકતા નથી. એટલે કે તે છવ સમુદ્રને પેલે પાર રહેલી વસ્તુને પ્રાપ્ત કરવાની કામનાવાળે હેવા છતાં પારગમનની શકિતને અભાવે સમુદ્રને પાર જઈ શકતો નથી, “ને ઈ નો સપુસ વાવાઝું વાકું સિત્તg જે જીવ રૂપદર્શનની શકિતવાળો છે, પણ પારગમનની શકિતને અભાવ હોવાને કારણે સમુદ્રને પેલે પાર રહેલા રૂપોને (પદાર્થોને) જોઈ શકવાને સમર્થ હેતે નથી, અને “જે i નો પૂ રો મિત્ત'
É oÉ મત્તે ! પપૂ ર ાામજિકof or us?' હે ભદન્ત! સમનસ્ક હોવાથી રૂપદર્શન કરવાને સમર્થ હોય એવો સંજ્ઞી જીવ પણ શા કારણે તીવ્ર અભિલાષા પૂર્વક વેદનાનું વદન કરે છે? ઉત્તર- મા!' હે ગૌતમ! “વે છે નો રૂમ કgga iાર મિત્તp' જે જીવ સંડી હવાથી રૂપદર્શનની શકિતથી યુકત પણ છે, એવો જીવ પણ સમુદ્રને સામે પાર જવાને શકિતમાન હોઈ શકતા નથી. એટલે કે તે જીવ સમુદ્રને પેલે પાર રહેલી વસ્તુને પ્રાપ્ત કરવાની કામનાવાળો હેવા છતાં પારગમનની શકિતને અભાવે સમુદ્રને પાર જઈ શકતો નથી, “જે ૬ નો પર્ય સાઇલ્સ પારનારું વાકું સિત્તp જે જીવ રૂપદર્શનની શકિતવાળે છે, પણ પારગમનની શકિતનો અભાવ હોવાને કારણે સમુદ્રને પેલે પાર રહેલા રૂપોને (પદાર્થોને) જોઈ શકવાને સમર્થ હોતે નથી, અને “જે i Tયૂ તેવો મિત્ત'
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૯૫