SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ " " सव्वाओ पाणाइवायाओ वेरमणं जाब सव्वाओ परिग्गहाओ वेरमणं (૧) સમસ્ત પ્રાણાતિપાતથી વિરકત થવું- એટલે કે સૂક્ષ્મ અને માદર (સ્થૂલ) વેાની હિંસારૂપ પ્રાણાતિપાતના ત્રણ કરણ અને ત્રણ ચેાગની અપેક્ષાએ પરિત્યાગ કરવા. (કૃત, કારિત અને અનુમેદનારૂપ ત્રણ કરણ કહ્યા છે) અને મનયેાગ, વચનયેગ અને કાયયેાગરૂપ ત્રણ યોગ કહ્યા છે. એટલે કે મન, વચન અને કાયાથી હિંસા કરવી નહીં, કરાવવી નહીં અને અનુમૈાદના કરવી નહીં, એ પ્રકારનું વ્રત. (૨) સમસ્ત મૃષાવાદથી નિવૃત્ત થવું, (૩) સમસ્ત અદત્તાદાનથી નિવૃત્ત થવું. (૪) સમસ્ત મૈથુનથી નિવૃત્ત થવું, (૫) સમસ્ત પરિગ્રહથી નિવૃત્ત થયું. એટલે કે હિંસા, અસત્ય, ચારી અબ્રહ્મ અને પરિગ્રહ, આ પાંચે પાપોના નવ કેટિએ સર્વથા ત્યાગ કરવા. આ પ્રકારના ત્યાગને પાંચ મહાવ્રતરૂપે ગણવામાં આવે છે, અને તે પાંચ મહાવ્રતાને જ સવ મૂલગુણ પ્રત્યાખ્યાન કહે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-સમૂગુચવવાને તું અંતે ! વિદ્ વૃત્તે ?? હે ભદન્ત 1 દેશમૂલગુણ પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર કહ્યા છે? ઉત્તર- નોયમાં !’ કે ગૌતમ વવદત્ત-તંના' દેશભૂલગુણ – પ્રત્યાખ્યાનના આ પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-- थूलाओ पाणाइवायाओ वेरमणं ગાય પૂછાત્રો શિકાગો વેરમ’(૧) સ્થૂલ પ્રાણાતિપાત (હિ સા) થી વિરમણુ, (૨) સ્થૂલ મૃષાવાદથી વિરમણુ (૩) સ્થૂલ અદ્યત્તાવાદથી વિરમણુ (૪) સ્થૂલ મૈથુનથી વિશ્મણ અને (૫) સ્થત પરિશ્રદ્ધથી વિરમણુ. આ પાંચ અણુવ્રતરૂપ દેશમૂલગુણુ પ્રત્યાખ્યાનને કહ્યા છે. 6 ગૌતમ સ્વામીના પ્રત– ઉત્તરમુળનામેળું મંત્તે ! વિષે વળતે?” હે ભદન્ત ! ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર કલા છે ? ઉત્તર- શૌચમા ! હે ગૌતમ! ‘વિષે વાત્તે' ઉત્તરગુણુ પ્રત્યાખ્યાનના બે પ્રકાર છે, 4 તેના ક જેવાં કે સવ્વુત્તરમુળÇઅવાજે ય, તેવુચશુળચળવાળે થ ’(૧) સર્વાંત્તરગુણુ પ્રત્યાખ્યાન અને (ર) દેશાત્તરગુણ પ્રત્યાખ્યાન. ગૌતમ સ્વામીના પ્રશ્ન– સન્નોત્તરશુળ પચવવાળ નું મંતે વિદે વત્તે?? હે ભદન્ત ! સગુણ પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર કહ્યા છે? " ઉત્તર- ર્ભાવ વળશે ત્રંબા- હે ગૌતમ ! સત્તરગુણ પ્રત્યાખ્યાનના નીચે પ્રમાણે દસ પ્રકાર કહ્યા છે ગળાનયમીત, ઇત્યાદિ (૧) અનાગત, (૨) અતિક્રાન્ત, (૩) કેટિસહિત, (૪) નિય ંત્રિત, (૫) સાકાર (૬) અનાકાર, (૭) પરિમાણુ કૃત, (૮) નિરવશેષ, (૯) સંકેત અને (૧૦) અદ્યાત્મત્યાગ્મન. આ રીતે સર્વાંત્તરગુણ પ્રત્યાખ્યાનના દસ પ્રકાર છે. અનાગત તપ' ના અર્થ નીચે પ્રમાણે થાય છે. જે તપ આગામીકાળ (ભવિષ્યમાં કઇ કાળે) કરવા ચાગ્ય હાય, તે જે પહેલાં જ કરી લેવામાં આવે તે એવા તપને અનાગત તપ કહે છે. શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧૧૪
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy