________________
सामाइयं, देसावगासियं, पोसहोववासो, अतिहिंसंविभागो, अच्छिममारणंतिय સંદૂપ વૃક્ષMISSNgya) (૧) દિગવ્રત, (૨) ઉપગપરિગ પરિમાણ, (૩) અનર્થદંડ વિરમણ, (૪) સામાયિક, (૫) દેસાવકાશિક, (૬) પિષધપવાસ, (૭) અતિથિ સંવિભાગ અને અપશ્ચિમ ભારણુતિક-સંલેખના જેષણ આરાધનતા.
ટીકાથ– પ્રત્યાખ્યાનનું વક્તવ્ય ચાલી રહ્યું છે. તેથી સૂત્રકારે આ સૂત્રધારા પ્રત્યાખ્યાનના ભેદનું પ્રતિપાદન કર્યું છે– આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે– “વાં મં! વવવવારે ? હે ભદન્ત! પ્રત્યાખ્યાન કેટલા પ્રકારના હોય છે? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે- “કુદ્દેિ પત્તરવાળે Fun' હે ગોતમ! પ્રત્યાખ્યાનના બે પ્રકાર કહ્યા છે,
તે નદ” તે પ્રકારે નીચે પ્રમાણે છે- “બૂરાઇવરવાવાળે જ, ઉત્તરાણ પર લાજે (૧) મૂલગુણ પ્રત્યાખ્યાન અને (૨) ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મૂળગુણને ચારિત્રરૂપ કલ્પવૃક્ષના મૂળ સમાન કહ્યા છે. તેમના વિષેના પ્રત્યાખ્યાન-નિવઘ પ્રવૃત્તિપૂર્વક (દેષરહિત પ્રવૃત્તિપૂર્વક) સાવદ્ય (દેષયુકત) પ્રવૃત્તિને ત્યાગ કરવો, તેનું નામ જ મૂલગુણ પ્રત્યાખ્યાન છે. પ્રાણાતિપાત વિરમણ આદિને ચારિત્રરૂપ કલ્પવૃક્ષના મૂળસમાન ગણવામાં આવે તો પિંડવિશુદ્ધિ આદિને ચારિત્રરૂપ કલ્પવૃક્ષની શાખા સમાન ગણી શકાય છે. તે તે પિંડવિશુદ્ધિ આદિરૂપ ઉત્તરગુણના વિષયમાં જે પ્રત્યાખ્યાન કરવામાં આવે છે – જે સાવઘ પ્રવૃત્તિને પરિત્યાગ કરવામાં આવે છે, તેને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન કહે છે.
હવે ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે- “જાવવા મતે ! વાજિદે નઇ? હે ભદન્ત ! મૂલગુણ પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર કહ્યા છે?
ઉત્તર- મા! હે ગૌતમ! “વિશે gm મૂલગુણ પ્રત્યાખ્યાનના બે પ્રકાર કહ્યા છે, “તંગદા' તે બે પ્રકારો આ પ્રમાણે છે- “સવજાણાવવા ટેટ્સમૃrviાવવા ” (૧) સવ મૂલગુણ પ્રત્યાખ્યાન, અને (૨) દેશમૂલગુણ પ્રત્યાખ્યાન. સર્વ પ્રકારના પ્રાણાતિપાતનો ત્યાગ. આદિ રૂપ જે પાંચ મહાવ્રતો છે, તેમને સર્વમૂળગુણ પ્રત્યાખ્યાનરૂપ માનવામાં આવે છે. દેશમૂલગુણ પ્રત્યાખ્યાનમાં સ્કૂલ પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ અણુવ્રતને ગણવામાં આવે છે. સાધુઓ દ્વારા સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન થાય છે અને શ્રાવકે દ્વારા દેશમૂલગુણ પ્રત્યાખ્યાન થાય છે. એટલે કે સાધુઓને માટે પાંચ મહાવ્રત અને શ્રાવકે માટે પાંચ અણુવ્રતોનું પાલન આવશ્યક ગણાય છે
ગૌતમ સ્વામીને પ્ર”ન- બાપુપરવાળે જે મરે! શરૂ વિષે ? હે ભદન્ત ! મહાવ્રતરૂપ સર્વમૂલગુણ પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર કહ્યા છે?
ઉત્તર ગયા ! હે ગૌતમ “પંવિદ quળ મહાવ્રતરૂપ સર્વમૂલગુણ પ્રત્યાખ્યાનના પાંચ પ્રકાર કહ્યા છે. “તેના તે પ્રકારે આ પ્રમાણે છે
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૧ ૩