________________
પ્રત્યાખ્યાન વિશેષ વકતવ્યતાશનિદે ળ મંતે ! ઈત્યાદિ
સુત્રાર્થ-(ાવિ of અંતે! જીવવા gour ?) હે ભદન્ત! પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર કહ્યું છે? ( નવમા ! સુવિ પૂજવવાને પૂour) હે ગૌતમ! પ્રત્યાખ્યાનના બે પ્રકાર કલા છે-(ત નદ) તે બે પ્રકારે આ પ્રમાણે છે
(મૃrળવવારે ૨, ૩ત્તમુત્તરવરવાળે ૨) (૧) મુલગુણ પ્રત્યાખ્યાન અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. ([T gવવાને i મંત્તે ! ૧૪ વિ gur) હે ભદન્ત ! મૂલગુણ પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર કહ્યા છે? જો િguત્તે તં કદા) હે ગૌતમ! મૂલગુણ પ્રત્યાખ્યાનના બે પ્રકારે છે. તે બે પ્રકારે આ પ્રમાણે છે- (Harદવઘarછે , સમૂત્રાશુપાવવાને ૨) (૧) સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન, (૨) દેશમૂલગુણ પ્રત્યાખ્યાન.
(
સ TTચરિવાજે જ અતિ ! શનિ ?) હે ભદન્ત ! સર્વમૂળગુણ પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર છે? (નોના) હે ગૌતમ! (પંજિદે guત્તે-તં ગર) સર્વમૂલગુણ પ્રત્યાખ્યાનના આ પ્રમાણે પાંચ પ્રકારો કહ્યા છે– (સવાગો ફિવા તેરમr) (૧) સમસ્ત પ્રાણાતિપાતથી વિરકત થવું. (૨) સમસ્ત મૃષાવાદથી નિવૃત્ત થવું (૩) સમસ્ત અદત્તાદાનથી નિવૃત્ત થવું (૪) સમસ્ત મૈથુનથી નિવૃત્ત થવું અને (૫) સમસ્ત પરિગ્રહથી નિવૃત્ત થવું. (તમઝ મુખપાવવા અંતે! વિશે પum) હે ભદન્ત ! દશમૂલગુણ પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર છે? (Tોચમા !) હે ગૌતમ! (વંવવિદે પણ તે નદા) દેશમૂલગુણ પ્રત્યાખ્યાનના આ પ્રમાણે પાંચ પ્રકાર કલા છે (છૂટ્યા કાનાવાયા છે જેમાં ના
શ્t frદગી જેમ)સ્થૂલ પ્રાણાતિપાતથી વિરકત થવું, “યાવતું સ્થૂલ પરિગ્રહથી વિરકત થવું. કરાર પ્રવરવાળે અંતે! 7 વિજ્ઞour ?) હે ભદન્ત! ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર કહ્યા છે? જોવો! વિશે gum) હે ગૌતમ! ઉત્તરગુણપ્રત્યાખ્યાનના બે પ્રકાર કલા છે. (તે વરા) જેવાં કે (કહ્યુત્તાપત્તરવાળે ચ, રેપુરા( વારવાળે ૨) (૧) સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાન અને (૨) દેશોત્તરગુણ પ્રત્યાખ્યાન (લઘુત્તરમુખરજવરવાળે જે મંતે ! રવિદે gor?) હે ભદન્ત ! સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર કહ્યા છે? જોવા ! તક વિર gam) હે ગૌતમ ! સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાનના દસ પ્રકાર કહ્યા છે. ) તે દસ પ્રકારે આ પ્રમાણે છે- (ગUTયમફત, કીદિર નિચંદિ જેવ, સામાં પરિમાણ નિવસેલ) (૧) અનાગર, (૨) અતિકાન્ત, (૩) કેટિસહિત, (૪) નિયંત્રિત, (૫) સાકાર, (૬) અનાકાર, (૭) કૃતપરિણામ, (૮) નિરવશેષ, (રાજે ગઢાણ, રવવવા મ રહ) (૯) સંકેત અને (૧૦) અદ્ધા પ્રત્યાખ્યાન. (ાત્તાપરાવાળો vi મને! વિદે પvor?) હિ ભદન્ત! દેશેત્તરગુણ પ્રત્યાખ્યાનના નીચે પ્રમાણે સાત પ્રકાર કહ્યાં છે ? (રજા) હે ગૌતમ! (સત્તા room-તં બદા) દેશાત્તરગુણ પ્રત્યાખ્યાનના નીચે પ્રમાણે સાત પ્રકાર કહ્યા છે(લિક્ષિા, સામહિમોગપરિયા, ગUત્યહમv,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૧ ૨