SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ તે તે પાતે કરેલા પ્રત્યાખ્યાનનું સમ્યકૢ રીતે પાલન કરે છે, ત્યારે જ તે વમાનક્રાલિક સાવધાનુષ્ઠાનરૂપ અસ'યત દશાથી નિવૃત્ત થષ શકે છે, અને ભૂતકાળમાં કરેલાં પાપાથી જુગુપ્સાપૂર્ણાંક, અને ભવિષ્યમાં પાપ ન થાય એ રીતે વિચાર કરીને, તે પાપાથી તે સંવરપૂર્ણાંક વિરત- થઇ શકે છે, અને જ્યારે તે આ પ્રકારની સ્થિતિવાળા બને છે, ત્યારે તેનાં પાપકમ વર્તમાનકાળમાં સ્થિતિખંધ અને અનુભાગમ ધની હીનતાવાળા ખની જવાને કારણે નાશિત, તથા પૂર્વીકૃત અતિચારાની તેના દ્વારા નિદા થતી રહેતી હાવાને કારણે અને ભવિષ્યકાળમાં એવાં પાપકમ નહીં કરવાને કારણે પ્રત્યાખ્યાનરૂપ અની જાય છે. આ રીતે એવા જીવ સયત, વિરત અને પ્રતિત પ્રત્યાખ્યાત પાપકર્માં થાય છે, પણ એ સિવાયના જીવ એવા હાતા નથી. એ જ વાત સુત્રકારે નીચેના સુત્રાંશ દ્વારા પ્રકટ કરી છે-નક્સ ” સજ્ વાળેહિ નાય સમìર્દિ પચવવાયમિતિ પમાળરસ પર્યં મિસમળાય મત્ર' હે ગૌતમ! જે શ્રમણાદિ છવા એમ કહે છે કે ‘મેં સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્તાની હિંસાના પ્રત્યાખ્યાન કર્યાં છે,’ એવા જીવને જો એવું જ્ઞાન હોય છે કે- ‘મે નીવા, રૂમે બનૌવા, રૂમે તમા રૂમે થાવ' આ પંચેન્દ્રિયાદિક જીવ છે, આ ધર્માસ્તિકાય આદિ અજીવ છે, આ દ્વીન્દ્રિયાક્રિક ત્રસ જીવા છે અને આ પૃથ્વીકાય આદિક સ્થાવર જીવા છે, તસ ં सव्वपाणेहिं जात्र सव्व सत्तेर्हि पच्चक्खायमिति वयमाणस्स सुपच्चक्रखायं મૂત્ર, ળો સુવષયવયં મન” ના મે સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની હિંસા કરવાના પ્રત્યાખ્યાન કર્યાં છે,' એવું કહેનાર તે શ્રમણાદિ જીવના પ્રત્યાખ્યાનને સુપ્રત્યાખ્યાનરૂપ માનવામાં આવે છે દુષ્પ્રત્યાખ્યાનરૂપ માનવામાં આવતા નથી. 'एवं खलु से सुपच्चक्खाई सव्वपाणेहिं जाव सव्व सत्तेहिं पच्चक्खायमिति યમાને સર્ચ માસ માસ, ળો મોર્સ માર્ચ માસ' તે પ્રત્યાખ્યાની એવું જે કહે છે કે મેં સવ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની હિંસાના પ્રત્યાખ્યાન કર્યાં છે,' એમ કહેતા તે જીવ અસત્ય ખેલતા નથી પણ સત્ય જ ખેલે છે. ' एवं खलु से सच्चाई सत्र पाणेहिं जाव सव्व सन्तहिं तिविहं तिविणं સંનય, વિદ્ય, યિ, પચવાયામે, અતિ, સંયુકે, ગૈતમંત્રિપ ચર્ચાના મ' આ રીતે તે સત્યવાદી અણુગાર સમસ્ત પ્રાણુ, ભૂત, જીવ અને સત્ત્વની હિંસાના પરિત્યાગ કર્તા બને છે. એવા છત્ર કૃત, કારિત અને અનુમેનારૂપ ત્રણ કરણની અપેક્ષાએ તથા મન, વચન અને કાયરૂપ ત્રણ યોગની અપેક્ષાએ, વમાનકાલિક સાવદ્યાનુષ્ઠાનથી નિવૃત્ત થાય છે, ભૂતકાલિક પા તરફ જુગુપ્સાની દૃષ્ટિથી જુવે છે, અને ભવિષ્યકાળમ એવા પાપાથી સવરપૂર્વક વિરત થઈને પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકમાં થાય છે. આ રીતે સયમ, વિસ્તૃત અને પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકમ વાળા શ્રમણ આદિ જીવ, કાયિકી આદિ ક્રિયાથી રહિત થઇને સવવાળા બની જાય છે. તેથી કરવાચેાગ્ય અનુષ્ઠાને કરવામાં તેને અત્યંત કુશળ માનવામાં આવે છે. 9 હવે આ વિષયને ઉપસંહાર કરતા મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે' से तेणद्वेणं गोयमा ! एवं बुच्चइ, जात्र सिय दुपच्चकखायं भवइ હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યુ છે કે ‘સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્વની હિંસાના મેં પ્રત્યાખ્યાન કર્યાં છે,' આ પ્રમાણે કહેનાર જીવના પ્રત્યાખ્યાન ક્યારેક સુપ્રત્યાખ્યાનરૂપ પણ હાય છે, અને કયારેક દુષ્પ્રત્યાખ્યાનરૂપ પણ હાય છે. ાસૂ. ૧૫ શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧૧૧
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy