________________
હે ભદન્ત ! એવું આપ શા કારણે કહેા છે કે એવા જીવના તે પ્રાખ્યાન સુપ્રત્યાખ્યાનરૂપ પણું હાઇ શકે છે અને દુષ્પ્રત્યાખ્યાનરૂપ પણું હાઇ શકે છે ? તેનેા જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે નોયમા !' હે ગૌતમ! નમ્ન | सव्वपाणेहिं जाव सत्र सत्तेहिं पञ्चकखायमिति वयमाणम्स णो एवं अभिसमઆયં માઁ મેં સમસ્ત પ્રણેાની, ભૂતાની, જીવાની અને સત્ત્તાની વિરાધનાના ત્યાગ કર્યો છે,' આ પ્રમાણે કહેનાર તે શ્રમણ આદિના તે પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાનરૂપજ હાય છે એવું બનતુ નથી. તેમના પ્રત્યાખ્યાન કયારેક દુષ્પ્રત્યાખ્યાનરૂપ પણ સંભવી શકે છે. કેટલીક વખત એવું બને છે કે પ્રત્યાખ્યાની જીવને આ પ્રકારનું વિશેષ જ્ઞાન પશુ હતુ નથી કે મે નીવા રૂમે ગીતા રૂમે તમામે થવા આ જીવ છે, આ અજીવ છે, આ ત્રસ છે, આ સ્થાવર છે. આ રીતે તેઓ જીવ–અજીવ આદિના સ્વરૂપને જાણતા નથી. તેથી तस्स णं सव्वपाणेहि जात्र सव्वसतेहिं पञ्चकखायमिति वयमाणस्स णो सुपच्चक्रखायं भवइ, સુપરવાર્ય મ’એવા જીવાએ સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની હિંસા કરવાના જે પ્રત્યાખ્યાન કર્યાં હાય છે, તે સુપ્રત્યાખ્યાનરૂપ હેાતા નથી, પણું દુષ્પ્રત્યાખ્યાનરૂપ જ હાય છે. કારણ કે જીવાદિક તત્ત્વના સમ્યજ્ઞાનને અભાવે તેમના દ્વારા તે પ્રત્યાખ્યાનનું યથાર્થ રીતે પાલન કરી શકાતું નથી.
:
અહી’ ‘ચાત્ સુપ્રત્યાખ્યાન્ત, સ્વાત દુષ્પસ્યાછ્યાતમ' આ સ્થનમાં પહેલા ‘સુપ્રત્યાખ્યાન' પદના પ્રયોગ થયેલા હૈાવાથી તેનું પ્રતિપાદન પહેલાં થવું જોઇતુ હતુ. છતાં પણ તેનું વન પહેલા કરવાને બદલે અહીં જે દુષ્પ્રત્યાખ્યાનનું વન કરવામાં આવ્યું છે, તે ‘ચાસંન્યાય'ના પરિત્યાગ કરીને યથાઽક્ષતિન્યાય' અનુસાર કરવામાં આવ્યું છે એમ સમજવું.
છે
'एवं खलु से दुपच्चक्खाई सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं पच्चकवाय મિતિ વચમાળે ળો સજ્જ મારું માસ, મૌનું માસ માસ તે દુષ્પ્રત્યાખાની જીવ જયારે એમ કહે છે કે મેં સમસ્ત પ્રાણા, ભૂત,સત્ત્વા અને જીવાની હિંસા કરવાને પરિત્યાગ કર્યો છે,' ત્યારે તે સત્ય ભાષાના પ્રયાગ કરતા નથી પણુ અસત્ય ભાષાના જ પ્રયાગ કરે છે. તે કારણે ‘વે વધુ તે મુમાવારે સન્નવાને ખાવ सच्च सत्तेहिं तिविहं तिविणं असंजय, विरय, पडिहय पच्चक्रखायपात्रकम्मे સિિપ, અમ’યુકે, ખંત છે, ખંતા યાત્રિ રૢ તે મૃષાવાદ સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વા પ્રત્યે, ત્રણે પ્રકારના કરણાની અપેક્ષાએ ( એટલે કે કૃત, કારિત અને અનુમાદનના ભેટ્ટથી ત્રણે પ્રકારના કરણેાની અપેક્ષ એ) તથા મન, વચન અને કાયાના ચેગની અપેક્ષાએ (ત્રણે પ્રકારના યાગની અપેક્ષાએ) વમાનકાલિક સ સાવદ્યાનુષ્ઠાનેથી ( દોષયુકત પ્રવૃત્તિથી નિવૃત્ત થતા નથી, ભૂતકાલિક પાપાથી નિંદાપૂર્વક અને ભવિષ્યકાળમાં સંવરપૂર્વક તે ઉપરત થતા નથી, તેથી તે જીવ અપ્રતિહત અને અપ્રત્યાખ્યાત પાપકર્મી બનેલેા રહે છે. એવી પરિસ્થિતિમાં તે કાયિકી આદિ ક્રિયાથી યુકત રહેતા હેાવાથી પેાતાના આસ્રવદ્વારના નિરોધ કરતા નથી. તેથી તેને એકાન્તતઃ પ્રાણાતિપાત આદિ કર્મના કર્તા તથા સથા જ્ઞાનરહિત (અજ્ઞાની) કહેવામાં આવ્યા છે. આ સમસ્ત કથનનું તાત્પય એ છે કે સમસ્ત પ્રાણાદિની વિરાધના કરવાના પ્રત્યાખ્યાન કરનારા જીવ, જો જીવાદિક તત્ત્વના વિશેષજ્ઞાનથી યુકત હાય છે,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૧૦