________________
એકાન્ત દુઃખવેદનકે વિષયમેં અન્ય યુથિકોંકે મતકા નિરૂપણ
અન્યતીથિકવક્તવ્યતા–
“ગળથિયાઉં મંતે! ઈત્યાદિસુવાર્થ- (ગoળથિયાળ અંતે! વં ચારૂવરયંતિ, નાવ પ્રતિ, एवं खलु सव्वे पाणा, सव्वे भूया, सब्वे जीवा, सव्वे सत्ता, एगंतदुख તેવાં યંતિ રે જોયું તે ! ?) હે ભદન્ત ! અન્ય તીથિક એવું કહે છે, એવી પ્રરૂપણ કરે છે કે સમસ્ત પ્રાણ, સમસ્ત ભૂત, સમસ્ત જીવ અને સમસ્ત સત્વ એકાન્ત દુઃખરૂપ વેદના (સુખના અંશથી પણ રહિત હોય એવી દુઃખરૂપ વેદનાને) ભગવે છે. તે હે ભદન્ત! તેમનું તે કથન શું સત્ય છે? [ોચના] હે ગૌતમ! જિં જે તે ચારિશા ના મિત્ર તે પુર્વ સાક] તે અન્ય યુથિકે એવું જે કહે છે, ભાખે છે, પ્રજ્ઞાપના કરે છે અને પ્રરૂપણ કરે છે, તે બધું તેઓ અસત્ય કહે છે. (૬ જુન મા! મારૂવવામિ, વાવ પfમ, ગરમ પાણી, भूया, जीवा, सत्ता. एगंतदुक्खं वेयणं वेयंति, आहब सायं, अत्थेगइया पाणा, भूया, जीग सत्ता, एगंत साय वेयणं वेयंति आहच असायं वेयणं वेयंति) પણ હે ગૌતમ ! હું એવું કહું છું, એવું વિશેષ પ્રતિપાદન કરું છું, એવી પ્રજ્ઞાપના કરું છું કે કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ એકાન્ત દુઃખરૂપ વેદનાનું વેદન કરે છે કયારેક સુખ પણ ભેગવે છે. તથા કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ એકાન્ત સુખરૂપ વેદનાનું વેદન કરે છે અને કયારેક દુઃખ પણ ભેગવે છે. તથા ( ગાથા પા, મૂયા, બીવા, સત્તા) કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ (માયા જેvi
બૅરિ, ઘાદા સામસા) વિવિધરૂપે વેદનાને ભેગવે છે એટલે કે કયારેક સુખ અને કયારેક દુઃખને ભગવે છે. ( જે .) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહો છે ? (શોરમા !) હે ગૌતમ! (ફા vidહુવા જેવંતિ માત્ર સાર્ધ) નારક જી એકાન્તિક દુ:ખરૂપ વેદનાને ભેગવે છે અને કયારેક સુખ ભગવે છે. (મUવરૂવાળમંતર – શોરૂમ - માળિયા giતાયં વેચપ, તિ
आहच्च असाय, पुढविक्काइया जाव मणुस्सा वेमायाए वेयणं वेयति - आच्च સામણા તેo) ભવનપતિ, વાનવ્યતર, તિષક અને વૈમાનિક દેવ એકાન્ત સુખરૂપ વેદનાને ભેગવે છે અને કયારેક દુઃખ પણ ભેગવે છે. પૃથ્વીકાયિકથી લઈને મનુષ્ય પર્યન્તના છ વિવિધરૂપે વેદનાને ભેગવે છે – એટલે કે કયારેક સુખ ભેગવે છે અને કયારેક દુઃખ ભોગવે છે. હે ગૌતમ! તે કારણે મેં એવું (પૂર્વોકત) કથન કર્યું છે.
ટીકાર્થ-જીવનો અધિકાર ચાલી રહ્યો છે, તે કારણે સૂત્રકારે આ સૂત્રમાં જીવના સુખદુઃખનું પ્રતિપાદન કર્યું છે. તેમાં અન્ય મતવાદીઓની માન્યતાનું ખંડન કરીને સ્વસિધ્ધાંતની માન્યતાનું પ્રતિપાદન કર્યું છે. ગૌતમસ્વામી પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે * ગ00ાત્વિચા મં?! વં મારવંતિ, બાર પત્તિ ? હે ભદન્ત ! અન્ય મતવાદીઓ એવું જે કહે છે, એવું જે વિશેષ કથન (ભાષણ) કરે છે, એવી જે પ્રજ્ઞાપના કરે છે અને એવી જે પ્રરૂપણ કરે છે કે “ઘર્ષ વજું સજે પાપા, સર્વે મૂા,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૬ ૭