________________
સંથારાને આસને બેસીને, પૂર્વ દિશા તરફ મુખ કરીને, અને પર્યકાસન વાળીને બન્ને હાથ જોડીને મસ્તક પર ત્રણવાર તેમને ઘૂમાવીને, તેમણે આ પ્રકારના પાઠનું ઉચ્ચારણ ध्यु - जइ ‘णं भंते ! मम पियबालबय सस्स वरुणस्स णागणत्तुयस्स सीलाई, વગાડું, , , પ્રવાસવવાના હે ભદન્ત ! મારા પ્રિય બાળસખા, નાગપૌત્ર વરુણનું જે ફલાનપેક્ષ (ફળની અપેક્ષા વિનાનું) શુભ કિયા પ્રવૃત્તિરૂપ શીલ છે, સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ આદિરૂપ જે અણુવ્રત છે, ઉત્તરગુણરૂપ જે ગુણ છે, રાગદ્વેષ નિવૃત્તિરૂપ જે વિરમણ છે, અને પ્રત્યાખ્યાન-પાધેપવાસ છે, “તારૂ જે માં fપ મરંતુ તે સમસ્ત શીલાદિ મારા દ્વારા પણ ગ્રહણ થાઓ. “ત્તિ દુ સમાપદૃ Tags આમ કહીને તેણે પોતાના શરીર ઉપર ધારણ કરેલું બખતર ઉતારી નાખ્યું.
દત્તા સરધર વાલે બખતરને કાઢી નાખીને તેણે શરીરમાંથી બાણુરૂપ શલ્યને દૂર કર્યું. “
રેત્તા ચાણger Irg શરીરમાંથી બાણને કાઢી તેણે પિતાનાં પાપકર્મોની આલેચગા કરી, અને તે કાળક્રમે કાળધર્મ પામ્યા “તpur वरूणागणत्तुय कालगय जाणित्ता अहासन्निहिएहिं वाणमतरेहिं देवेहि વિભુમિ પોઢાવા દે હવે ત્યાં વરુણને કાળધર્મ પામેલા જાણીને સમીપમાં રહેલા વાનવ્યંતર દેવોએ દિવ્ય સુગંધીદાર જળની વૃષ્ટિ કરી, “રૂદ્ધવ રૂપે નિરાત્તિ અને પાંચ વર્ણવાળાં ફૂલોની ખૂબ વૃષ્ટિ કરી. “વિ ર જા–ધવ નિના જપ ચાવિ વ્યા” તથા તેમણે દિવ્ય ગીત-ગાંધર્વ શબ્દોનું પણ ખૂબ ઉચ્ચારણ કર્યું. “agrf તરસ હળ બાળgયમ્સ તે વુિં વિfg, faa તેવગુરુ, વિચં વાળમાશં નિત્તા જ પાસિત્તા ” આ પ્રકારની છે નાગપૌત્ર વરુણની દિવ્ય દેવસમૃદ્ધિને, દિવ્ય દેવઘુતિને અને દિવ્ય દેવપ્રભાવને સાંભળીને તથા જોઈને “વત્ર ગનમન ઇવ ગાઉરૂ, લાવ હવે અનેક માણસોએ એક બીજાને આ પ્રમાણે કહ્યું, આ પ્રમાણે પ્રતિપાદન કર્યું અને આ પ્રમાણે પ્રરૂપણું કરી કે- “ વસ્તુ સેવાuિr ! વદ
બાર વવવત્તા મયંતિ ” હે દેવાનુપ્રિયે! અનેક માણસે આ રીતે શિલ, ગુણ, પ્રત્યાખ્યાનાદિ કરીને ચરમ ઉચ્છવાસ નિધાની સાથે સાથે જ કાળધર્મ પામીને દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે, ભૂતકાળમાં થયા હતા અને ભવિષ્યમાં પણ થશે. કેવળ યુદ્ધમાં મરીને કઈ દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયું નથી, અને થશે પણ નહીં. સૂ, પા
વને મં! યાર
સૂવાથ- (વા મેતે ! પ ણ અમારે તારું વિજ્ઞ ર્દ ? જ યુવાને ) હે ભદન્ત! નાગને પૌત્ર વરુણ કાળને અવસર આવતા કાળ કરીને કયાં ગયે? કઈ ગતિમાં ઉત્પન્ન થયા ? (નોરમા !) હે ગૌતમ ! (સદને
જે ગામે વિમાને સેવત્તા વવવને ?) તે સૌધર્મ ક૯પમાં અરુણાભ વિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયેલ છે. (તથા માયાળ વાળું વત્તારિ સ્ટિગોમાસું દિ8 guUTa) તે દેવલેકમાંના કેટલાક દેવોની આયુસ્થિતિ ચાર પલ્યોપમની કહી છે. (તસ્થળ વચ્છરા વિ ત્રણ વાર સ્ટિગોવમારું દિ quત્તા) આ રીતે
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨ ૩૫