________________
સન પાળવાયું પચવામિ નારકનીવાળુ હવે હું એ જ શ્રમણ ભગવાન મહાવીરની સમક્ષ સમસ્ત પ્રાણાતિપાતના જીવનપર્યન્ત પ્રત્યાખ્યાન કરૂં છું. ત્ત્વોના खदओ जाव - एयंपिणं चरमेहिं ऊसासनीसासेहि वोसिरामि त्ति क સમાપટ્ટે મુખ્ય' અહીં બાકીનું સમસ્ત કથન સ્કન્દ્રાચાર્યાંના કથન પ્રમાણે સમજવું. આ શરીરના પશુ હું અ ંતિમ શ્વાસોંચ્છવાસની સાથે સાથે પરિત્યાગ કરૂ છુ, અહીં સુધીનું કથન ગ્રહણ કરવું. આ પ્રમાણે કહીને તે નાગપૌત્ર વચ્ચે વચને પરિત્યાગ કર્યો. ‘મુત્તા વળુદ્ધાં રે” કવચને પરિત્યાગ કરીને તેમણે તેમના શરીરમાંથી ખાણુરૂપ શલ્યને બહાર કાઢયું. બાણુને કાઢતાં જ સામાન્ય રીતે મૃત્યુ થઇ શકે છે, પણ અહીં એવું બન્યુ ન હતું, તે બતાવતા સૂત્રકાર કહે છે-“તજીદ્રનું રત્તા ’ ખાણુને શરીરમાંથી ખહાર કાઢીને તેમણે ‘ ગાજોડિયાંતે સમાદ્દિવને ગાજીપુથ્વીપ્ જાન પેાતાના પાપેની આલેચના કરી અને પાપાથી પ્રતિક્રાન્ત થઈને સમાધિમાં લીન થઈ ગયા, અને ત્યારબાદ કાળક્રમે મૃત્યુ પામ્યા.
"
‘તપળ તા વહળા બાવળસુચત્ત એ યિવાચને તે નાગપૌત્ર વષ્ણુને એક ખામિત્ર હતા, જે દમુસલ્ટ આગામ સામેમાળે મેળ ઘુમેળ गाढप्पहारीकए समाणे अत्थामे, अबले जाव अधारणिज्जमिति कट्ट' રથમુસળ સંગ્રામમાં લડતા હતા. લડતાં લડતાં તે કોઇ પુરુષ (સેન્દ્રા) ના ખાણુથી ઘાયલ થયે. આ રીતે ઊંડા ઘા વાગવાથી તે શક્તિહીન થને શારીરિક બળથી રહિત થઈ ગયા, માનસિક શકિતથી પણ તે રહિત થઇ ગયા, તેથી તે પુરુષકાર પરાક્રમથી-સાહસથી પણ રહિત થઇ ગયા. તેણે વિચાર કર્યાં કે ‘હવે હું આ યુદ્ધમાં ટકી શકીશ નહી થાડા સમયમાં જ મારાં પ્રાણુ ચાલ્યાં જશે. વળી ળજીય રદમુસાગો સગામાગો શિવમમાં વાસરૂ જ્યારે તેના મનમાં ઉપયુ કત વિચાર આવ્યા, ત્યારે તેણે નાગપૌત્ર વરુણને થમુસલ સંગ્રામમાંથી બહાર ચાયે જતા જોયા. ‘વૃત્તિત્તા સુપ નો તેને બહાર જતો જોઇને તેણે પણ પોતાના ઘાડાને થંભાવી દીધા તુત્વ નિગેન્દિરા ના વળે નાથ તુ વિસને’ ઘોડાને થંભાવીને તેણે પણ વરુણના જેમ જ કર્યું. એટલે કે ઘોડાને થંભાવતા જ રથ આગળ વધતા અટકી ગયા, તેણે રથને પાછા વા અને રણમુસલ સગ્રામમાંથી બહાર નીકળીને તે કાઈ એકાન્ત સ્થાને પહોંચી ગયા. ધોડાને થેાભાવીને, રથમાંથી ઉતરીને તેણે ઘેાડાને રથથી અલગ કરીને છૂટા કરી દીધા. 4 तुरए विसज्जित्ता पट्टस थारगं संथरेइ ”ધેડાને મુક્ત કરીને તેણે એક વસ્ત્રને સથારો બિછાવ્યા संथरित्ता ' પટ સંતારક બિછાવીને તેના ઉપર તે એસી ' पडसंथारगं दूरुहिता पुरत्याभिमुहे जात्र अंजलि कट्टु एवं वयासी'
' पडसंथारगं
ગયે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
२३४