SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ જેવા પ્રાણથી રહિત થઈ ગયું. ‘તાં રે જૂને બાળgઇ તેof great Tagsાર સમજે તે પુરુષના તે ગાઢ પ્રહારથી નાગપૌત્ર વરુણ પણ તેના પહેલાં ઘાયલ થઈ ચૂકય હતે. “અસ્થાને, ગવ, ચીરિ, સરસપુર ગાળઝમિતિ ના તરણ નિજિાઇg; તેથી તેઓ સામાન્યતઃ શકિતથી રહિત થઈ ગયા, તેમની શારીરિક શકિત બિલકુલ શિથિલ પડી ગઈ, તેમની માનસિક શકિતને પણ બિલકુલ હ્રાસ થઈ ગયો, તે પુરુષાર્થથી રહિત થઈ ગયા, તેમણે વિચાર કર્યો કે આ પરિસ્થિતિમાં મારાથી યુદ્ધ કરી શકાશે નહીં, હું યુદ્ધમાં ટકી શકીશ નહીં. તે કારણે તેમનું મન યુદ્ધ પ્રત્યે ઉદાસીન થઈ ગયું. તેમણે ઘોડાને થોભાવ્યા, અને રથને યુદ્ધભૂમિમાંથી પાછા વા. “ ત્તત્તા આ રીતે રથને પાછો વાળીને “દકાગો સંજાગો વિભg' તેઓ રથમુસલ સંગ્રામમાંથી બહાર નીકળી ગયા. “હળવદ્યમત્તા પ્રાંતમાં યવમરૂ ત્યાંથી નીકળીને તેમાં કઈ એકાન્ત જગ્યાએ ચાલ્યા આવ્યા. ‘તમંતં ગવામિત્તા 1રપ નિશિo એકાન્ત સ્થાને આવીને તેમણે ઘોડાને થંભાવી દીધાં, ‘નિજાણિત્તા રૂ ઘેડાને ભવતાં જ રથ ઊભું રહી ગયા. “ દત્તા સદાશો પ્રોજ રથ ઊભે રહેતાં જ તેઓ રથ ઉપરથી નીચે ઉતરી ગયા, “દ વોદિત્તા તરy નોરૂ રથ ઉપરથી નીચે ઉતરીને તેમણે ઘોડાઓને રથથી અલગ કરી દીધા, “મફત્તા તા વિસને ઘોડાઓને રથથી અલગ કરીને છૂટા મૂકી દીધાં. “તર વિનિત્તા ઘે ડને મુક્ત કરીને “ફલ્મ સંથારાં સંઘરવું તેમણે દર્ભનો સંથારે બિછાવ્યા. સિંચરિત્તા માંથા તુ દર્ભને સંથારો બિછાવીને તેના પર બેસી ગયા. 'दब्भसंथारगं दुरुहित्ता पुरत्याभिमुहे संपलियंकनिसन्ने करयल जाव ૬ ઉં વારી દર્ભાસન ઉપર બેસીને તેમણે પૂર્વ દિશા તરફ પિતાનું મુખ રાખ્યું અને પર્યકાસને બેસીને બન્ને હાથને જોડીને આવર્તન પૂર્વક આ પ્રમાણે કહ્યું'नमोत्थुणं अरहंताणं भगवंताणं जाव संपत्ताणं, नमोत्थुणं समणस्स भगवओ महावीरस्स, आइगरस्स जाव संपाविउकामस्स, मम धम्मायरियस्स धम्मोवदेસT. સિદ્ધિગતિ નામને સ્થાને ગયેલા અહંત ભગવંતને નમસ્કાર છે. શ્રમણ ભગવાન મહાવીર કે જેઓ તીર્થકર છે અને સિદ્ધગતિમાં જવાના છે, તેમને મારા નમસ્કાર હો. મારા ધર્મોપદેશક અને ધર્માચાર્યોને મારા નમસ્કાર હે–રામિ નં માત્ર તથા ફુદ નg” અહીં રહેલે હું ત્યાં રહેલા ભગવાનને વંદણ કરું છું. પણ છે અન્ન તથા ત્યાં રહેલા તે ભગવાન મને દેખેએટલે કે મારી પ્રવૃત્તિને દેખતા રહે એવી મારી અભિલાષા છે. નવ ચંદ્ર નબંર, નંદિત્તા નજંપિત્ત [ aણાની આ પ્રમાણેના પાઠનું ઉચ્ચારણ કરીને તે નાગપૌત્ર વરુણે ફરીથી તે અહંત ભગવાનને તથા મહાવીર પ્રભુને વંદણા કરી અને નમસ્કાર કર્યા – વંદણ નમસ્કાર કરીને તેમણે આ પ્રમાણે કહ્યું પુત્ર પિ મg સમક્ષ મળવો ચંતિg કૂટા પાણાફવા પર્ચરવાઇ ગાવીત્રા પહેલાં પણ મેં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમીપ સ્થૂલ પ્રાણાતિપાતના જીવનપર્યન્તના પ્રત્યાખ્યાન કરેલા છે, એ જ પ્રમાણે સાવ શૂરાઇ જિદે વવવા સ્થૂલ પરિગ્રહ પર્યન્તના પાંચે પાપકર્મોને મેં પરિત્યાગ કર્યો છે, આ રીત મેં પાંચ અણુવ્રતોને જીવન પર્યંત ધારણ કર્યા છે- “f f g ગટ્ટુ તરસેર મા મહાવરણ અંતિ શ્રી ભગવતી સૂત્ર : ૫ ૨ ૩ ૩
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy