________________
વષ્ણુ દેવની પણ ત્યાં રહેવાની આયુસ્થિતિ ચાર પળ્યેાપમની કહી છે. (સે ાં મંતે ! રઝળે તેવે તાબો વત્રોમાઞો ગાવાં મવાળ' વિન્ના) હે ભદ્દત ! વષ્ણુદેવના તે દેવલેાકના આયુને ક્ષય થતા, દેવસંબંધી ભવનેા ક્ષય થતાં, અને દેવસંબંધી સ્થિતિને ક્ષય થતાં, તે કયાં જશે ? કયાં ઉત્પન્ન થશે ? (નાત્ર માવિòì નામે શિશિર, નાવ ગત )િ હે ગૌતમ ! તેએ મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય પર્યાયે ઉત્પન્ન થશે અને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત અને સમરત દુઃખાના અંતકર્તા થશે 'वरुणस्स णं भंते ! णागण यस्स पियबालवय सए कालमासे ચાટ વિચાદિ ણ ? દિ વચને ?) હું ભન્ત ! નાગપૌત્ર વરુણુને પ્રિય
મિત્ર કાળ અવસરે કાળધમ પામીને કયાં ગયા ? કઈ ગતિમાં ઉત્પન્ન થયું. (નોયમા !) હે ગૌતમ ! (સુરુ પચાયા) તે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા છે. ( सेण भंते! तओहिंता अनंतरं उच्चट्टित्ता कहिं गच्छrि, कहिं उववज्जिहि ?) હે ભદન્ત ! વસ્તુને તે ખામિત્ર ત્યાંથી મરીને કયાં જશે? કઇ ગતિમાં ઉત્પન્ન થશે ? (નોયમા !) હે ગૌતમ ! ( મદાવિદૈવાસે સિન્નિત્તિય, ખાવામંત દ્દિક) તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધપદ પાણશે અને સમસ્ત દુઃખાના અંત કરશે. (નવું મંતે! સેકં મતે! ત્તિ) “ હે ભદન્ત ! આપની વાત સત્ય છે. હું ભન્ત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સથા સત્ય છે.' આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેએ તેમને સ્થાને બેસી ગયા.
ટીકા-ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- વળ મંતે ! બાવળજીપુ વામાસે ત્રણ વિદ્યા દિન ? દિ વચને તે નાગના પૌત્ર વરુણ કાળનેા વસર આવતા કાળધમ પામીને ગયા ? ઇ ગતિમાં ઉત્પન્ન થયે ?
ભદન્ત 1
મરણ પામીને કાં
તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે– (નોયમા !) હે ગૌતમ! નોદમેં વે બઢળામે વિમાળે વત્તા વવન્ને) વરુણ કાળધર્મ પામીને સૌધમ કલ્પમાં અરુણાભ નામના વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન- હે ભદન્ત ! ત્યાં તેમની આયુસ્થિતિ કેટલી કહી છે? ઉત્તર ‘તસ્થળ સ્થેનથાળ તૈવાળચત્તરિ જોવમારૂં ડ઼ેિ વળજ્ઞા’ હે ગૌતમ ! અરુણાભ વિમાનમાં કેટલાક દેવેની આયુસ્થિતિ ચાર પલ્યોપમની કહી છે. તેથી ‘તસ્થળે વરાપ્ત વિવસ ચન્નાર હિોલમાાં સિર્ફ (71 સૌધ કલ્પના અરુણાભ વિમાનમાં ઉત્પન્ન થયેલા વરુણુદેવની સ્થિતિ પણ ચાર પલ્યોપમની કહી છે.
ગૌતમ રવામીને પ્રશ્ન-સેળ મતે! વળે.વેતામાં તેવહોરમો આાવવળ, મવળ, ત્રિવળ સ્થા'િ હે ભદન્ત ! તે વરુણ દેવ તે દેવલેાકથી સૌધર્માં કલ્પમાંથી આયુને ક્ષય થતાં, ભવના ક્ષય થતાં, અને સ્થિતિને ક્ષય થતાં તે કયાં જશે ? કયાં ઉત્પન્ન થશે ?
ઉત્તર- ‘નાવ મહાવિàદવાસે સિધ્ધિતિ ના અંત રૂિ" હે ગૌતમ! વરુણુદેવ મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થઈને સિદ્ધપદ પામશે અને સમસ્ત
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૩૬