SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ હે ગૌતમ ! માં બંધૂધી વીવે ગીર વિસે દિપ પfજai Tura ) આ જંબુદ્વીપ નામને દ્વીપ ( ) પરિક્ષેપની અપેક્ષાએ વિશેષાધિક છે. (देवे गं महिड्ढीए जाव महाणुभागे एगं महं सविलेवणं गंधसमुग्गयं गहाय तं अवदालेइ, तं अवदालेत्ता जाव ईणामेव कटु केवलकप्पं जंबुद्दीव दीव तिहिं अच्छरानिवाएहिं तिसत्तक्खुत्तो अपरियट्टित्ताणं દE ગાના ) હવે કઈ એક મહદ્ધિક મહાવ્રુતિક, મહા- પ્રભાવશાળી આદિ વિશેષવાળા દેવ, તેમાં (તે જંબુદ્વીપમાં) એક વિશાળ વિલેપનયુકત ગંધદ્રવ્યથી ભરેલા ડમ્બાને લઈને ખેલી નાખે, અને તેને ખોલી નાખીને ઘણીજ શીધ્ર ગતિથી ચાલવા માંડે. તે એટલી બધી શીધ્ર ગતિથી ચાલે કે ઉપર્યુકત પરિધીવાળા વિશાળ જંબુદ્વીપની, ત્રણ ચપટી વગાડતા જેટલો સમય લાગે એટલા સમયમાં, ૨૧ વાર પ્રદક્ષિણ કરીને પિતાને સ્થાને પાછો આવી જાય. (જે " गोयमा ! से केवलकप्पे जंबुद्दीवे दीवे तिहि घणपोग्गलेहिं फुडे) તે હે ગૌતમ ! આ પ્રકારની તેની તે ક્રિયાથી શું સંપૂર્ણ જમ્બુદ્વીપ તે ગંધપુદ્ગલથી સ્પર્શશે કે નહીં ? (દંતા ) હા, ભગવદ્ ! સંપૂર્ણ જંબૂદીપ તે ગંધપુદગલેથી સ્પર્શશે. (વજયા જોયા! વૈર હિં ઘmોજના ક્રોદિમાનવ નાવ વલંપિત્ત? જો દે રામદે, તેમાં બાફવદg) હે ગોતમ ! શું કઈ વ્યકિત તે ગંધયુગલોને, બોરના ઠળિયાથી લઇને લીખ પર્યરતના પ્રમાણમાં પણ સમસ્ત જંબુદ્વીપમાંથી બહાર કાઢીને બતાવવાને સમર્થ હોય છે? ગૌતમ સ્વામી જવાબ આપે છે- “હે ભદન્ત! એવું સંભવી શકતું નથી. મહાવીર પ્રભુ કહે છે- “હે ગૌતમ! એજ રીતે સમસ્ત લેકના જીવનમાં સુખ અને દુઃખને બેરના ઠળિયા આદિ જેટલાં પણ બહાર કાઢી બતાવવાને કઈ સમર્થ નથી. ટીકાર્ય- નવમાં ઉદ્દેશકને અન્ત અવિશુદ્ધ વેશ્યાવાળા છમાં સમક જ્ઞાનના અભાવનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ દસમાં ઉદ્દેશકમાં પણ સૂત્રકાર એજ સમજ્ઞાનના અભાવનું અન્યતીર્થિક જનેને અનુલક્ષીને કથન કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- “માચિયા મતે વં માવતિ, પ્રતિ હે ભદન્ત! અન્યમતવાદીએ એવું જે કથન કરે છે, એવું જે ભાષણ કરે છે, એવી જે પ્રજ્ઞાપના કરે છે અને એવી જે પ્રરૂપણા કરે છે કે “નાવવા રાહે નોરે બીવા” રાજગૃહ નગરમાં જેટલાં છવો છે. ‘પવા નવા શોરૂ મુવા ટુવા” તે સમરત નાં સુખને અથવા દુ:ખને કેઇપણ વ્યકિત અધિક, અધિકતર, અને અધિકતમની તે વાત જ શું કરવી. ગાવ નિમાયમષિ, નિપામાયરિ', પરંતુ બેરના ઠળિયા જેટલા, કે વાલ અથવા ચણુ જેટલા, “મમામ િવટાણુ જેટલા, “માણમાજમ િ અડદ જેટલા, “સુગમાયમવિ” મગ જેટલા, “કૂવામાયર’ ચૂકા (જૂ) જેટલા, શ્રી ભગવતી સૂત્ર : ૫ ૬૧
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy