SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ दिव्वं देवज्जुई, दिव्यं देवाणुभागं सुणित्ता य पासित्ता य बहुजणो अन्नमन्नस्स एवं आइक्खइ जाव परूवेइ, एवं खलु देवाणुप्पिया ! बहवे मणुस्सा ભાવ વવત્તા મયંતિ) ત્યારબાદ તે નાગપૌત્ર વરુણની દિવ દેવદ્ધિને, દિવ્ય દેવઘુતિને, અને દિવ્ય દેવપ્રભાવને સાંભળીને અને જેઈને અનેક માણસે એક બીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા, અને પ્રરૂપણ કરવા લાગ્યા કે “હે દેવાનુપ્રિયે ! અનેક મનુષ્ય પ્રત્યાખ્યાનાદિ દ્વારા દેવલેકમાં ઉત્પન્ન થાય છે. માત્ર યુદ્ધમાં મરવાથી જ કેઈ દેવગતિમાં ઉત્પન્ન થતું નથી.” ટીકાથ– સૂત્રકારે આ સૂત્રધારા અન્ય તીર્થિકોની માન્યતાનું ખંડન કર્યું છેગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- (વન મરે! - મનસ ઇવકારણરૂ ગાય પરિફ) હે ભદન્ત! ઘણુ લકે એક બીજાને આ પ્રમાણે કહે છે, વિશેષરૂપે પ્રતિપાદન કરે છે, પ્રજ્ઞાપના કરે છે અને પ્રરૂપણ કરે છે કે gવ રવટુ વહુ મા ના કરાવાયુ સંગે અનેક મનુષ્યો અનેક પ્રકારના સંગ્રામમાંથી કેઇ એક સંગ્રામમાં “મિyદાવ' લડતાં લડતાં ‘પદવી સT कालमासे काल किच्चा अन्नयरेसु देवलोएमु देवत्ताए उववत्तारो भवति' ઘાયલ થઈને કાળનો અવસર આવતા કાળધમને પામે છે ત્યારે તેઓ દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે. “જદને અંતે ! " હે ભદન્ત ! શું તેમની એ માન્યતા સાચી છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- (નાયમા !) હે ગીતમ! “T0UT સે વદ અTHUw g ચાર તે મનુષ્યો એક બીજાને એવું જે કહે છે, ભાષણ કરે છે, પ્રજ્ઞાપના કરે છે અને પ્રરૂપણા કરે છે કે જે લોકો કેઇ પણ સંગ્રામમાં લડતાં લડતાં માર્યા જાય છે, તેઓ કોઈ પણ એક દેવલેકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે, અને તે પુત્રનાદ મિરઝા તે જીવનાનું એવું તેમનું જે કથન છે તે મિયા (અસત્ય) છે. “ગ૬ gણ જોવા! મારવામિ હે ગૌતમ આ વિષયમાં હું તે એવું કહું છું, એવું પ્રતિપાદન કરું છું, એવી પ્રજ્ઞાપના કરું છું, અને એવી પ્રરૂપણ કરું છું કે “રં રજુ થના! તે જે તે સમજી તેarણી નામ નથી રોપ્રત્યાખ્યાન, શીલ અને સંયમની આરાધના આદિ દ્વારા ઘણુ માણસે દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે. આ વાતનું પ્રતિપાદન કરવા માટે ભગવાન નાગપૌત્ર વરુણનું દૃષ્ટાંત આપે છે- “હે ગૌતમ! તે કાળે અને તે સમયે વિશાલી નામે નગરી હતી. “auT? તેનું વર્ણન ચંપા નામની નગરીના વર્ણન પ્રમાણે સમજવું. તેનાથી ઘર' તે વૈશાલી નગરીમાં “વર જાન વિસ વરુણ નામને એક નાગપૌત્ર રહેતું હતું. “ બાર ગાયૂિ” તે નાગપુત્ર વરુણ વૈભવશાળી અને દીત હતું. તેની પાસે ગાય, શ્રી ભગવતી સૂત્ર : ૫ ૨ ૨૮
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy