SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ શ્વાસોચ્છવાસની સાથે કરું છું ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું. આ પ્રમાણે કહીને તેણે સન્નાહપટકને (કવચને) ત્યાગ કર્યો–શરીર ઉપરથી ઉતારીને એક તરફ મૂકી દીધું. (सन्नाइपर्टी मुइत्ता सल्लुद्भरणं करेइ, सल्लुद्धरणं करेत्ता आलोइयपडिक्कते, અનાદિ, ગgge, wાઈrg) કવચને શરીર ઉપરથી ઉતારીને તેણે શરીરમાં પેસી ગયેલા તીરને બહાર કાઢયું. તીરને બહાર કાઢીને તેણે દુકૃત્યેની આલોચના કરી, આલોજ્ઞા કરીને તે તેનાથી પ્રતિકાન્ત થયો. ત્યારબાદ સમાધિ પામીને ક્રમશઃ તે કાળધર્મ પામ્યા. (तएणं तस्स वरुणस्स णागणत्यस्स एगे पियबालवयंसए रहमुसलसंगाम સંપા , of gram Taggી સમાજે) હવે એવું બન્યું કે તે નાગપૌત્ર વરુણને એક પ્રિય બાળસખા કે જે રથમુસળ સંગ્રામમાં લડી રહ્યો હતો, તે એક પુરુષને હાથે સખત ઘાયલ થયે. (ગ્રસ્થાને, જવ, નાવ ઘારાज्जमिति कटु वरुणं णागणत्तुयं रहमुसलाओ संगामाओ पडिणिक्खममाणं पासइ) આ રીતે ઘાયલ થયેલે તે વરુણને બાલસખા, શકિતથી રહિત થઈ ગયે, શકિત ક્ષીણ થવાથી તેણે વિચાર કર્યો કે “ હવે આ યુદ્ધમાં ટકી શકીશ નહીં. આ પ્રમાણે વિચાર કરતા તેણે નાગપૌત્ર વરુણને રથમુસળ સંગ્રામમાંથી બહાર ચાલ્યો જ જોયે. (Fામિત્તા તુરણ નિરૂિ , તુર નિમિન્નિત્તા ન 7 ના तुरिए विसज्जेइ, तुरए विसज्जित्ता पडसथारगं दुरुहइ, पडसंथारगं दूरहित्ता पुरत्थाभिमुहे जाव अंजलिं कट्ट एवं वयासी-जाई णं भंते ! मम पियबालवयं सस्स चरुणस्स णागणत्तुयस्स सीलाइं, वयाई, गुणाई, वेरमणाई, पञ्चक्खाण દીવાલr૬, તાÉ મ મત) તેને ચાલ્યા જતો જોઈને તેણે પિતાના ઘોડાને અટકાવ્યા. ત્યારબાદ તેણે શું કર્યું, તે સમસ્ત કથન વરુણના કથન પ્રમાણે સમજવું. તેણે ઘોડાને છૂટા મૂકી દીધા, આ કથન પર્યન્તનું કથન ગ્રહણ કરવું. ત્યારબાદ તેણે એક વસ્ત્રને સંથારો બિછાવ્યા અને તેના ઉપર બેસીને પૂર્વ દિશા તરફ મુખ કરીને બને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું- “હે ભગવન! મારા પ્રિય બાળમિત્ર નાગપૌત્ર અણગારે જે સાત શીલ, પાંચ વ્રત, ત્રણ ગુણ, વિરમણ વ્રત, પ્રત્યાખ્યાન અને પિષધપવાસ અંગીકાર કરેલ છે, તે હું પણ અંગીકાર કરૂં છું’ ત્તિ સનાદ સૂચ) આ પ્રમાણે કહીને તેણે શરીર ઉપરથી કવચને ઉતારી નાખ્યું. રન્નાદપરા અા સહુ જરે, સરફુદ્ધ શત્તા વાળુપુત્રી શ્રદ્ધાકવચ ઉતારીને તેણે પોતાના શરીરમાંથી બાણ આદિને કાઢયા અને ત્યારબાદ ક્રમશ: તે કાળધર્મ પામ્યા. (તyi ai Trugય વાઘ નાનત્તા બદાગ્નિદિ gવામંત દિ વિષે મુfમviારે કુદે) ત્યારબાદ નાગપૌત્ર વરુણના મૃત્યુની ખબર જાણુને પાસે રહેલા વાનવ્યક્તર દેવેએ દિવ્ય અને સુગંધયુકત જળની વર્ષા કરી. (સદ્ધadજે મુજે નિવારણ; વિષે ય જય – ઘનિના રાશિ રોr) પાંચ પ્રકારના વર્ણવાળાં ફૂલેની તેના ઉપર વૃષ્ટિ કરી, દિવ્ય ગીત ગાધર્વના શબ્દ પણ કર્યા (તpr તણ વપણ જાય દિવસે વિડુિં શ્રી ભગવતી સૂત્ર : ૫ ૨૨૭
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy