________________
<
તેની માનસિક શિકિત ક્ષીણ થઇ ગઇ અને તે પુરુષકાર પરાક્રમથી રહિત થષ્ઠ ગયા. હુવે હું આ પરિસ્થિતિમાં યુદ્ધમાં ટકી શકીશ નહી,' આ પ્રમાણે વિચાર કરીને, તેણે ઘેડાને ત્યાં જ થેાભાવ્યા, અને ત્યાર બાદ તેણે ત્યાંથી પેાતાના રથને પાછે વાઢ્યો. (रहं पराविता] रहमुसलाओ संगामाओ पडिनिक्खमइ - पडिनिक्खमित्ता एगंतમંત અમરૂ) રયને પાછે વાળીને તે થમુસળ સગ્રામમાંથી પાછે ફ્રી ગયો, અને ત્યાંથી પાછા કરીને તે ક્રાઇ એકાન્ત સ્થાને ચાલ્યા ગયા. તમ ત अवकमित्ता તુરત્ નિદિર) ત્યાં પહોંચીને તેણે ઘેાડને થલાવ્યા. તુરજ્fનિન્દ્રિત્તા થઈ વેફ, ર વેત્તા રદ્દાઓ ચોદર) ઘેાડાને યભાવીને તેણે રથને ઊભા રાખ્યા, રથને અટકાવીને તે રથ પરથી નીચે ઉતર્યાં. (રાખો વચોદિત્તા તુર૬ મોર, મોત્તા તર! વિસત્તેર, તદ્ વિસન્નિત્તા માંચારનું સંચરૂ) રથ ઉપરથી નીચે ઉતરીને તેણે ઘેાડાને રથી છૂટા કર્યાં, છૂટા કરીને તેમને છૂટા મૂકી દીધાં, ઘાડાઓને છૂટા કરીને તેણે દના સ ંથારા બિછાવ્યા. (મસથાનું સર્જરત્તા સન્મ મચારાં સુ૪૩) દ'ના સ્રથારે બિછાવીને તે વરુણ તે દના સંથારા પર બેસી ગયા. (दब्भस थारगं दूरूहित्ता पुरत्याभिमु संपलियंकनिसन्ने करयल जात्र कट्टु
3 ત્યાસી) દ ́ના બિછાના પર બેસીને તેણે પૂર્વ દિશા તરફ મુખ રાખ્યું અને પય...કાસન માંડીને, બન્ને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું- મૌસ્થુળ સજ્જિતાળ भगवंताणं जाव संपचाणं, नमोत्थुणं समणस्स भगवओ महावीरस्स, आइगरस्स ગાત્ર સવિામન મમ ધમ્મારિયમ્સ ધી ટ્રેનસ) યાવત્ સિદ્ધિગતિને પામેલા અડુંત ભગવાનને નમસ્કાર હો. તીથૅના આદિકર્તા, યાવતુ સિદ્ધગતિને ભવિષ્યમાં પ્રાપ્ત કરનારા, મારા ધર્માંચા અને ધર્માંપદેશક, એવા શ્રમણું ભગવાન મહાવીરને મારા નમસ્કાર હો. (વામિ નું મયંત સસ્થાનંદજી પાસક મે માથું તત્ત્વજ્નાવ વંડ, નમસ) ત્યાં રહેલા ભગવાનને અહી રહેલા હું વંદણા કરૂં છું અને નમસ્કાર કરૂ છું. ત્યાં રહેલા ભગવાન મારા તરફ્ નિગાહ કરી. આ પ્રમાણે કહીને તેણે વંદ્રણા-નમસ્કાર પન્તની વિધિ કરી. (વૃત્તિા નમસત્તાä ચાલી) વંદા નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું- ( પુનિ પિ મર્ समणस्स भगवओ महावीरस्स अंतिए धूलए पाणाइवाए पच्चक्खाए जावज्जीवाए વં નામ ચૂંટાવું શિરે વચવાળુ નાઝીવા) પહેલાં પણ મેં શ્રમણ ભગવાન મહાવીરની સમક્ષ સ્થૂલ પ્રાણાતિપાતના જીવનપર્યન્તના પ્રત્યાખ્યાન કર્યાં છે, એ જ પ્રમાણે સ્થૂલપરિગ્રહ પન્તના અણુવ્રતના મેં જીવનપર્યંન્તના પ્રત્યાખ્યાન કરેલાંછે. (इग्राणि पिणं अहं तस्सेव भगवओ महावीरस्स अंतिए सव्वं पाणावाय पचक्खामि, जावज्जीवाए एवं जान खंदओ - जाव एयं पिणं चरमे हि ऊसास નીસાદિ વોસિરામિક ત્તિ દુ સન્નાદવઢ મુર) હવે અત્યારે પણ એ જ ભગવાન મહાવીરની સમક્ષ સમસ્ત પ્રાણાતિપાતના જીવનપર્યન્ત પ્રત્યાખ્યાન કરૂ છું. એ જ પ્રમાણે સમસ્ત કચન કેન્દ્રકઅણુગારના કથન પ્રમાણે સમજવું. આ શરીરના ત્યાગ અતિમ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૨૬