________________
ધારણ કરીને તેણે રથમુશલ સંગ્રામમાં લડવાને પ્રારંભ કરી દીધું.. (तएणं तस्स वरुणस्स नागनत्तुयस्स रहमुसलं संगामं संगामेमाणस्स एगे पुरिसे सरिसत्तए, सरिसए, सरिसव्वए, सरिसभंडमत्तोवगरणे रहेणं पडिरहं व आगए ) આ પ્રકારના અભિગ્રહ ધારણ કરીને સંગ્રામ ખેલતા તે નાગપૌત્ર વરુણુના રથની સામે તેના જેટલી જ ઉમરવાળા, તેના જેવા જ વણુ વાળા, એક પુરુષ તેના જેવાં જ અસ્ત્રશસ્ત્રોને ધારણ કરીને, રથમાં બેસીને તેની સામે અતિવેગ પૂર્ણાંક આવી પહોંચ્યા. (तएण से पुरिसे वरुणं णागनत्तुयं एवं क्यासी- पहण भो वरुणा ! णागणया) આવતાં જ તેણે નાગપૌત્ર વસ્તુને આ પ્રમાણે પડકાર ફેંકયા હૈ નાગપૌત્ર વરુણુ ! તુ પહેલાં મારા ઉપર તારા શસ્ત્રથી વાર (પ્રહાર) કર' (તળું તે વહળે બાવળજીવ तं पुरिस एवं वयासी - णो खलु मे कप्पर देवाणुपिया ! पुव्वि अहयस्स પમિત્ત-તુમ ચૈત્ર વળાદે) ત્યારે નાગપુત્ર વરુણે તે આણુતક પુરુષને મા પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! મારે એવા નિયમ છે કે જે મારા ઉપર પહેલા ઘા ન કરે તેના ઉપર મારે ઘા ન કરવા. તે પહેલાં તમે જ મારા પર વાર કરે.' ( સખ્ત સે पुरिसे वरुणेणं णागण एणं एवं वृत्ते समाणे, आसुरुते जाव मिसमिसेमाणे धणु परास परामुसित्ता उम्रु परासुस, उस परामुसित्ता ठाणं ठाइ, ठाणं ठिच्चा आययकन्नाययं उसु करेइ, आययकन्नाययं उसुं करिता वरुणं णागणસુય શાળાની રેફ) જ્યારે નાગપૌત્ર વરુણે તે પુરુષને આ પ્રમાણે કહ્યું, ત્યારે તેને વરુણ પર ઘણા જ ક્રોધ ચડયા, ( યાવત ) ક્રમથી દાંત ચકચાવતા તેણે પોતાના ધનુષને ઉઠાવ્યું. ધનુષ્યને ઉઠાવીને તેના ઉપર બાણ ચડાવ્યું, અને ધનુષ પર ખાણુ ચડાવીને પૂરેપૂરી તૈયારી સાથે પોતાને સ્થાને ઊભા થઇ ગયા. ત્યાં ઊભા થઈને તેણે તે ધનુષને તાણીને પોતાના કાન સુધી ખેંચ્યું. ત્યાર બાદ કાન સુધી ખેંચેલા તે ધનુષ વડે નિશાન લઈને તેણે નાગપૌત્ર વરુણુને લક્ષ્ય કરીને તેના ઉપર ભયંકર પ્રહાર કર્યાંઆણુ છેાયુ'. (તળ સે ને બાળળસુદ્ તેન પુરસેળ બાષ્પહારીજુ સમાળે आसुरुते जाव मिमिसेमाणे धणु परामुस, धणुं परामुसित्ता उसुं परामुसई, उसुं परामुसित्ता आययकन्नाययं उसुं करेइ, आययकन्नाययं उसुं करेना तं પુરિસંવાદનં હાચ નાવિયામો વોવે) તે પુરુષના ગઢ પ્રહારથી ઘાયલ થયેલા નાગપૌત્ર વરુણે ક્રોધથી લાલચેાળ થને, દાંત કચકચાવીને, ઘૂવાં ફૂવાં થઇને પેાતાનું ધનુષ્ય ઉઠાવ્યું. ધનુષ્ય ઉઠાવીને તેના ઉપર ખાણુ ચડાવ્યું. ખાણુ ચડાવીને ધનુષ્યને કાન સુધી ખેંચીને ખરાખર નિશાન લઇને તેણે ખાણુ છેાયું. જેવી રીતે એક જ પ્રહારથી પથ્થરના ટુકડા થઇ જાય છે, તેમ તેણે તે બાણુથી તે પુરુષને વીંધી નાખીને પ્રાણેથી રહિત કરી નાખ્યા. (તળું સે ચળ બળનુ તેળ પુસેિળ गाढवहारीक समाणे अत्थामे, अवले अवीरिए, अपुरिसक्कारपरकमे आचारનામિતિ દૂર તુ નજિક-સુર" નિfત્તા પાવશે). નાગપૌત્ર વરુણુ કે જે તે પુરુષ દ્વારા પહેલાં ઘાયલ થઇ ચૂકયા હતા, તે અસ્થામ-શકિતથી રહિત થઇને શારીરિક સામર્થ્ય'થી વિહીન થઇ ગયા, યુદ્ધ તરફ તેનું મન ઉદાસીન થઇ ગયું,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૨૫