________________
સાંભળીને તેમને ઘણે હર્ષ થશે. તેમણે તે આજ્ઞા માથે ચડાવી. વરુણની અજ્ઞાનુસાર છત્રયુકત, ધ્વજાયુકત અધરથને તૈયાર કર્યો અને હાથી, ઘોડા, રથ અને ઉત્તમ યોદ્ધાઓથીયુકત ચતુરંગી સેનાને પણ તૈયાર કરી, આ રીતે સઘળી તૈયારીઓ કરીને તેઓ
જ્યાં નાગપૌત્ર વરુણ વિરાજમાન હતું, ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે નાગપૌત્ર વરુણને ખબર આપી કે “આપની આજ્ઞાનુસાર સઘળી વ્યવસ્થા થઈ ગઈ છે. __ (तएणं से वरुणे नागनत्तुए जेणेव मन्जणघरे, तेणेव उवागच्छइ) ત્યારબાદ તે નાગપૌત્ર વરુણ જ્યાં તેનું સ્નાનગૃહ હતું ત્યાં ગયે. (૧દા #fry જાવ पायच्छित्ते, सबालंकारविभूसिए, सन्नद्धबद्धवम्मियकवए, उप्पीलियसरासणपट्टिए, पिणद्धगेविजए विमलवरबद्धचिंधपट्टे, गहियाउहप्पहरणे सकोरंटमल्लदामेणं छत्तेणं धरिजमाणेणं चउचामरबालबीइयंगे, मंगलजयसद्दकयालोए મઝધારમો વિવિણક) ત્યાં આવીને તેણે કૃણિક રાજાની જેમ કૌતુક અને મંગળરૂપ પ્રાયશ્ચિત્ત પર્યન્તની વિધિઓ કરી. ત્યાર બાદ તેણે પિતાના શરીરને સમસ્ત આભૂષણોથી વિભૂષિત કર્યું, કવચને કસકસાવીને બાંધ્યું. કાંડા પર શરાસન પટ્ટિકાઓ બાંધી, કંઠમાં હાર પહેર્યો, વીરતાસુચક વીરપટ્ટ ધારણ કર્યા, અને આયુ અને પ્રહરણને (શસ્ત્રાશને) પ્રહણ કર્યા. આ રીતે જ્યારે વરુણ સજ્જ થઇને બહાર નીકળે ત્યારે અનુચર તેના મસ્તક પર કેરંટની માળાઓથી યુકત છત્ર ધરી રહ્યા હતા. ચાર ચમરધારીએ તેના પર ચમર વીંઝી રહ્યા હતા. જ્યારે આ પ્રકારે સુસજજ થઈને તે સ્નાનગૃહમાંથી બહાર નીકળે ત્યારે લેકેએ મંગળકારી જયનાદ કર્યા (વિનિત્ત) પિતાના પ્રાસાદમાંથી બહાર નીકળતાં જ (યોગાળનાયક, બાર વસંવિધાઝ િસંgિ ) અનેક ગણનાયક, દૂત અને સંધિપાલકે તેની સાથે થઈ ગયા, તે સઘળાથી વીંટળાયો તે (ત્ર વાદિરિયા વરદ્રાખવા, નેવ વાઘ માસ તેને ૩ ૬) બહાર જ્યાં ઉપસ્થાનશાળા (સભા
સ્થાન) હતી, અને જ્યાં ચાર ઘંટડીવાળો અશ્વરથ હતા, ત્યાં આવ્યું. (ઉવાગરિછત્તા વાઘ૮ ગારપ૬ સુદ) ત્યાં આવીને તે ચાર ઘંટડીવાળા અધરથમાં બેસી ગયે. (दुरुहिता हय-गय-रह जाव सं परिवुडे महया भडचडगर जाव परिक्खित्ते જેને દસ સંપાઉં તે વાછરુ) રથમાં સવાર થઈને હાથી, ઘેડા, રથ, અને ઉત્તમ દ્ધાઓથી યુકત ચતુરંગી સેના સાથે અને મહાન સુભટના સમુદાય સાથે, તે રથમુસળ સંગ્રામ જ્યાં ખેલાવાને હતું, તે સમરાંગણમાં આવી પહએ. (હવાSિા રાસ imજે ગોગા ) ત્યાં આવતાં જ તે વરુણ રથમુસલ સંગ્રામમાં શામેલ થઇ ગયે. (તg સે વ ઇજાના કુલ સંwwયું ગોવા સમાને ગામેગાહર્વ મિજા કમિનિફ) ત્યાર બાદ તે નાગપૌત્ર વરુણે રથમુસલ સંામમાં પ્રવેશ કરતાં જ આ પ્રકારના અભિમેહ ધારણ ક્ય. (कप्पइ मे रहमुसल संगाम संगामेमाणस्स जे पुब्धि पहणइ, से पडिहणित्तएઅવસે ગયાયં મદં મિદર) આ રથમુસલ સંગ્રામમાં પ્રવેશ કરતાં જે, જે મારા ઉપર પહેલે ઘા કરશે (તલવાર આદિ વડે મારા ઉપર આક્રમણ કરશે), તેના ઉપર જ હું ઘા કરીશ, બીજાં કોઈની ઉપર હું ઘા કરીશ નહીં. (મિનેજિદા સિદ્ધ સંપન્ન સંખેડ) આ પ્રકારને અભિગહ (નિયમ)
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨ ૨૪