SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ अभिमुहा चेव पहया समाणा कालमासे काल किच्चा अन्नयरेसु देवलोएसु વત્તાણ હવા મતિ-સે દયે રે !) અનેક પ્રકારના સંગ્રામમાંથી કઈ પણ એક સંગ્રામમાં યુદ્ધ કરતાં કરતાં મૃત્યુ પામવાથી, અથવા ઘાયલ થઈને કાળનો અવસર આવતા કાળ કરીને, અનેક મનુષ્ય કોઈ પણ દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે. હે ભદન્ત! શું તેમની તે વાત સત્ય છે ? (નામ!) હે ગૌતમ! जण्णं से बहुजणो अन्नमनस्स एवं आइक्खइ, जाव उववत्तारो भवंति-जे ते gવારંg-મિ છે તે gવમાદં) અનેક મનુષ્યો જે પરસ્પરને આ પ્રમાણે કહે છે, અને જનસમૂહ પાસે આ પ્રમાણે જે પ્રરૂપણ કરે છે કે યુદ્ધમાં લડતાં લડતાં મરનારા અથવા યુદ્ધમાં ઘાયલ થઇને મરનારા અનેક માણસો દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે, તે તેમનું કથન મિથ્યા (અસત્ય) છે. ( gT નાના ! आइक्खामि, जाव एवं परूवेमि, एवं खलु गोयमा! तेणं कालेणे तेणं સમણ જેસથી નામ નથી દોથા) હે ગૌતમ! આ વિષયમાં હું તો એવું કહું છું અને એવી પ્રરૂપણ કરું છું કે હે ગૌતમ! તે કાળે અને તે સમયે વૈશાલી નામની એક નગરી હતી. (Tourો) તેનું વર્ણન ચંપાનગરી પ્રમાણે સમજવું. (તરથvi તેનાથી બચી वरुणे नामं नागनत्तुए परिवसइ, अड्ढे जाव अपरिभूए समणोवासए, अभिगयजीवाजीवे, जाव पडिलाभेमाणे छटुं छटेणं अणिक्खित्तेणं तवोकम्मेणं अप्पाणं મામાને વિર) તે વશાલી નગરમાં વરુણ નામને નાગપૌત્ર રહેતો હતો. તે ધન, ધાન્ય આદિથી સંપન્ન હતું, અને તે એ સમર્થ હતો કે કઈ પણ તેને પરાભવ કરી શકતું નહીં. તે શ્રમણને ઉપાસક હતું અને જીવ–અજીવના સ્વરૂપને જાણકાર હતા. તે આહારપાણી આદિ દ્વારા મૂનિઓનેને સત્કાર કરતે હતો, અને નિરન્તર છઠ્ઠને પારણે છઠ્ઠની તપસ્યા કરીને પિતાના આત્માને ભાવિત કરતે હતે. (तएणं से वरुणे णागणतुए अन्नया कयाइं रायाभिओगेणं, गणाभिओगेणं बलाभिओगेणं, रहमुसले संगामे आणते समाणे छट्ठभत्तिए अहमभत्तं अणुवढेइ) હવે એવું બન્યું કે તે નાગપૌત્ર વરુણ, રાજાના આગ્રહથી, ગણના આગ્રહથી અને લશ્કરના આગ્રહથી રથમસળ સંગ્રામમાં જવાને પ્રેરા. તે વખતે છઠ્ઠને પારણે છઠ્ઠની તેની તપસ્યા ચાલૂ જ હતી. યુદ્ધમાં જતી વખતે છઠ્ઠનું પારણું કર્યા વિના તેણે અઠ્ઠમના પ્રત્યાખ્યાન કરી લીધા. (અyaદિત્તા) અષ્ટમ (અમ) વ્રતને ધારણ કરીને તેણે (કુંવરપુરિસે સદાવેદ) પિતાના કૌટુંબિકજનેને બોલાવ્યા, (સાવિત્તા પુર્વ તવાણી) અને તેમને બોલાવીને આ પ્રમાણે કહ્યું- (વિજ્ઞાન મ રેવાનુfun! ૨૩૫૮ શારદં પુરવિ ઉપદ) હે દેવાનુપ્રિયે ! તમે તુરતજ ચાર ઘંટડીવાળા અશ્વકથને જેડીને-સજજ કરીને લઈ આવે. (દૂ-ર-ર રાવ સન્નત્તા જw gધું સાત્તિ દિqur) તથા ઘોડા, હાથી, રથ અને ઉત્તમ યોદ્ધાઓથી યુક્ત ચતુરંગી સેનાને તૈયાર કરીને મને ખબર આપે કે “મારી આજ્ઞાનુસાર સઘળી તેયારી કરી લેવામાં આવી છે. તgrf તે હું વિર પુરસા બાય હિymત્તા વિશેષ सच्छत्तं, सज्झयं, जाव उवट्ठावेंति-हय-गय-रह जाव सन्नाहे ति-सन्नाहित्ता નેને વહ નામના ના પૂર્વાધ્વિતિ) વરુણ નાગપૌત્રની આ આજ્ઞા શ્રી ભગવતી સૂત્ર: ૫ ૨ ૨ ૩
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy