________________
કોંધયુકત હતા અને ઉપશાન્ત અવસ્થાથી રહિત હતા. તે એવી પરિસ્થિતિમાં કાળને અવસર આવતા કાળ કરીને તેઓ કયાં ગયા હશે?– કઈ ગતિમાં ઉત્પન્ન થયા હશે
ઉત્તર– “જોયા!” હે ગૌતમ ! “સભ્ય રસાસ્સી પાપ મરજી છિસિ વવના રથમુશળ સંગ્રામમાં જે ૯૬ લાખ માણસે માર્યા ગયા હતા, તેમાંના ૧૦ હજાર માણસે તે એક માછલીની કૂખે ઉત્પન્ન થયા, જે વિશ્વ કવર કેટલાક દેવકમાં ઉત્પન્ન થયા, “ g qવારા કેટલાક મનુષ્યો ઉત્તમવંશમાં ઉત્પન્ન થયા, “ચવા ગોસન્ન નરરિરિસ્થિgિ૪ વવવા બાકીના બધાં મનુષ્ય માટે ભાગે નરોનિમાં અને તિર્યંચનિમાં ઉત્પન્ન થયા.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “ T i મને ! सक्के देविंदे देवराया, चमरे य अमुरिंदे अमुरकुमारराया कूणिय रनो साहेज રયસ્થા?” હે ભદન્ત! દેવેન્દ્ર દેવરાય શકે, તથા અસુરેન્દ્ર અસુરકુમારરાય ચમરે શા કારણે કૃણિક રાજાને રથમુસળ સંગ્રામમાં મદદ કરી ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- જોયા? હે ગૌતમ! “વિરાણા પુનરંજન દેવેન્દ્ર દેવરાય શકે કુણિક રાજાને પૂર્વભવને મિત્ર હતું. કાર્તિક શેઠના ભવમાં કૂણિકને જીવ શકને મિત્ર હતા, તે કારણે તેણે તેને મદદ કરી. “વારે ઘ રે ગકુમારશાળા પરિવાથસંપાદg ? અસુરેન્દ્ર અસુરકુમારરાય તેમના પર્યાય સાંગતિક હતા. પૂરણ તાપસના ભવમાં ચમરનો જીવ કૂણિક રાજાના તાપસ પર્યાયના જીવને મિત્ર હતું. આ રીતે પૂર્વભવમાં બને તાપસ હોવાથી મિત્ર હતા.
gવં પણ જોયમા હે ગૌતમ ! તે કારણે “ વિંટે વરાયા ઈત્યાદિ દેવેન્દ્ર દેવરેય શકે તથા અસુરેન્દ્ર અસુરકુમારરાય ચમરે કૃણિક રાજાને તે સંગ્રામમાં મદદ કરી હતી. સૂ. ૪
વરૂણ નાગનમ્રક કા વર્ણન
અન્યતીથિક વક્તવ્યતાવહૂનો મરે” ઇત્યાદિ
સુત્રાર્થ (વહુને ન ! મમમણ પરં ચારૂવરવહું નાવ પત્ર) હે ભદન્ત! અનેક લકે પરસ્પરને આ પ્રમાણે કહે છે, જનસમૂહ પાસે આ પ્રમાણે ५३५६॥ ४२ ३ (एवं खलु बहवे मणुस्सा अन्नय रेसु उच्चावएमु संगामेसु
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨ ૨ ૨