SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ મૂક્યા', આ કથન સુધીનું, મહાશિલાકંટક સંગ્રામનું સમસ્ત કથન અહીં પણ ગ્રહણ કરવું. અહીં “યાવત’ પરથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે– “રથમુસળ સંગ્રામમાં રૂણિક રાજાએ કાશીના નવ મલજાતિના ગણરાજાઓને અને કેશલના નવ લિચ્છવી જાતિના ગણરાજાઓને હરાવ્યા. આ રીતે તેમણે ૧૮ ગણરાજાઓને પરાજિત કર્યા, તેમનું માનમર્દન કર્યું, તેમની ધજા-પતાકાઓને જમીનમાં રગદોળી, અને તેમને આ યુદ્ધમાં પિતાનાં પ્રાણ બચાવવા પણ મુશ્કેલ થઈ પડ્યા, તેથી તેમણે ચારે દિશામાં નાસ–ભાગ કરી મૂકી. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “તે હૈ મંતે! વં કુશ, મને સંભારે ?? હે ભદન્ત ! આ યુદ્ધને મુસલ સંખ્યામ” એવું નામ શા માટે આપવામાં આવ્યું છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે“જયમ! હે ગૌતમ! “પુછે છi સંપાને વધારે છે જે ગળras, Intપ, સંકલ રથમુસળ સંગ્રામ જ્યારે ચાલતો હોય છે, ત્યારે તેમાં એક એવો રથ ચારે દિશામાં દેડયા કરતે હોય છે કે જે રથને ખેંચવા માટે ઘડા જોડેલા હિતા નથી, જેને ચલાવનાર સારથી હેત નથી, અને તેમાં લડનારા દ્ધા પણ હતા નથી. પરંતુ તે રથમાં માત્ર એક મુશળ જ હોય છે. “મહા મા ગાવાં, जणवह, जणप्पमई, जणसं वट्टकप्प, रुहिरकद्दमं करेमाणे सव्वओ समंता પારિજ્યા તે રથ ઘણું જ મેટા જનસમૂહને વિધ્વંસ કરતે, જનસમૂહને સંહાર કરતા, જનસમૂહના ભૂકેભૂકા ઊડાડતે, તેમને પ્રલય કરતા અને રક્તની ધારારૂપી કીચડ ઉડાડતો ઉડાડતો આમ તેમ ચારે દિશામાં દોડે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પ્રકારના સંગ્રામમાં મુસળથી યુકત એ એક રથ જ દુશ્મને સેન્યમાં મેર દડાદોડ કરીને દુશ્મન દળનો સંહાર કરે છે અને હાહાકાર મચાવી દે છે. જે તે વાત પણ સંત હે ગૌતમ! તે કારણે તે સંગ્રામને “રથમુસળ સંગ્રામ કહ્યો છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન- મુe of મંતે ! સંજા માળે જ GUસચદલો દિચો ?” “હે ભદન્ત! જ્યારે રથમુસળ સંગ્રામ મ, ત્યારે તેમાં કેટલાં લાખ માણસે માર્યા ગયા હતા?” તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “જોયા હે ગૌતમ! “જug નાસTદગો વગાડ્યો.” રથમુશાળ સંગ્રામમાં ૯૬ લાખ માણસને સંહાર થયે હતે. ગૌતમ સ્વામીને પ્રશ્ન- “તે મંતે! મધુરા નિત નવ વવ ? હે ભદન્ત! તે સંગ્રામમાં લડનારા બધાં મનુષ્ય સામાન્યતઃ નિશીલ હતા, નિર્વાત અહિંસા આદિ વ્રતથી રહિત) હતા, નિર્ગુણ (ઉત્તરગુણથી રહિત) હતા, મર્યાદાથી રહિત હતા, પ્રત્યાખ્યાન અને પોષપવાસથી પણ રહિત હતા. તેઓ બધાં રેષયુકતએ શ્રી ભગવતી સૂત્ર : ૫ ૨૨૧
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy