________________
અહીં ભૂતાનંદ નામના હાથીને સજજ કરવાનું કહ્યું છે. બાકીનું સમસ્ત કથન, મહાશિલાકંટક સંગ્રામ ના કથન પ્રમાણે જ છે. અહીં જે “નાવ (યાવત્ ) પદને પ્રયોગ કરવામાં આવે છે તેના દ્વારા જે સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે તે નીચે પ્રમાણે છેકૃણિક રાજાની આજ્ઞાથી કૌટુંબિક પુરુષેએ ભૂતાનંદ નામના ગજરાજને સુસજિત કર્યો, હાથી, ઘેડા, રથ અને વીર દ્ધાઓથી યુકત ચતુરંગી સેના પણ સજજ કરી દીધી, ત્યારબાદ તેમણે કુણિક રાજાને ખબર આપી કે “આપની આજ્ઞા પ્રમાણે બધી તૈયારીઓ થઈ ચુકી છે. ત્યાર બાદ રાજા કૃણિક નાનગૃહમાં ગયો. સ્નાનાદિ ક્રિયા પતાવીને તેણે વાયસાદિ પક્ષીને અન્ન અર્પણ કર્યું એટલે કે બલિકર્મ કર્યું, દુર્વાન આદિના નિવારણ માટે તેણે કૌતુક અને મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કર્યું. (મષ તિલક આદિને કૌતુક કહે છે, દહીં ભાત આદિ ખાઈને શુકન કરવાની ક્રિયાને મંગલકર્મ કહે છે.) ત્યાર બાદ તેણે પોતાના સમસ્ત અંગને અલંકારોથી વિભૂષિત કર્યા, શરીર પર કસ કસાવીને કવચ બાંધ્યું, આયુધો અને પ્રહરને (બાણ આદિ શસ્ત્રોને પ્રહરણ કહે છે, તલવાર આદિને આયુધ કહે છે) સાથે લીધાં. તે વખતે છત્રધારીઓ તેના મસ્તક ઉપર છત્ર ધારણ કરતા હતા. તે છત્ર કેરંટ પુષ્પોની માળાઓથી સુશોભિત હતું. ચમરધારી સેવકે ચાર ચમરે વડે તેને પવન નાખતા હતા. આ પ્રમાણે સુસજજ થઈને તે પિતાના ભૂતાનંદ નામના ગજરાજ પાસે આવ્યો. તેને જોઈને લેકેએ “જય હે, જય હો એવાં મંગલકારી શબ્દો ઉચ્ચાર્યા. કુણિક રાજા હાથી ઉપર સવાર થઈને, હાથી, ઘેડા, થ અને વીર યોદ્ધા રૂપ ચાર પ્રકારની ચતુરંગિણ સેના તથા અનેક મહાન સુભટોના સમૂહને સાથે લઈને રથમુસલ સંગ્રામ જ્યાં ખેલવાન હતા, તે સમરાંગણ તરફ ચાલી નીકળ્યો, અને ત્યાં આવી પણ પહોંચ્યો. “પુર ૨ સે જ વરે જેવા પર્વ તર વાવ જિદ જ્યારે કૂણિક રાજા ત્યાં પહોંચ્યા, ત્યારે તેણે જોયું કે પિતાના આગમન પહેલાં જ ત્યાં દેવેન્દ્ર દેવરાય શરુ એક ઘણા ભારે વજન જેવા અભેદ કવચની વિકુવણ કરીને ઊભા હતા. “ ૨ રે ગરે મરિ મારનાર યા ઇi માં ગાયનું રિદિપહિત વિશ્વના વિદર તથા અસુરેન્દ્ર અસુરકુમાર રાય ચમર એક ઘણું ભારે વિજયસૂચક આદર્શ—દર્પણ જે કિઠિનના આકારનું હોય છે. લેવાની વિટ્ટુર્વણા કરી. (સન્યાસીઓને ઉપયોગી વાંસના બનેલ પાત્રને કિઠિન કહે છે. તેવા દર્પણના આકારનું પાત્ર) વિકૃણા કરીને ત્યાં ઊભા હતા. “પર્વ વહુ તો હું સંત પંજારિ-તંનET-રષિ, મથુરા, વ િઆ રીતે તે ત્રણે ઈન્દ્રોએ સંયામ શરૂ કરી દીધું. તે ત્રણ ઈન્દ્રોના નામ આ પ્રમાણે છે- (૧) દેવેન્દ્ર દેવરાજ શક, (૨) નરેન્દ્ર કુણિક અને (૩) અસુરેન્દ્ર અસુરકુમારરાચ ચમર. “ થિ વિ છે पभू कूणिए राया जइत्तए तहेच जाच दिसो दिसि पडिसेहित्या' ५४ રાજા પતાના એક હાથી વડે જ આ સંગ્રામમાં પોતાના સમસ્ત ગ્રુઓને પરાજિત કરવાને સમર્થ હતા આ કથનથી શરૂ કરીને તેમણે તેમને ચારે દિશાઓમાં ભગાડી
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૨૦