SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પન્ન થયા છે, (જે પણ ) કેટલાક ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા હતા, (શવસેલા ગોસન્ન ના-રિરિવરવનોnિgs રૂવવન્ના) અને બાકીના માણસ સામાન્ય રીતે નરક અને તિર્યંચ એનિઓમાં ઉત્પન્ન થયા છે. ( જ મત ! સા. देविदे देवराया चमरे य असुरिंदे असुरकुमारराया कणियरनो साहेज्जं તા ) હે ભદન્ત! દેવેન્દ્ર દેવરાય શકે તથા અસુરેન્દ્ર અસુરકુમાર રાય મરે શા કારણે યુદ્ધમાં ટ્રેણિક રાજાને મદદ કરી ? (નોરમા !) હે ગૌતમ! (લો વચ્ચે देवराया पुन्बस गए, चमरे असुरिंदे असुरकुमारराया परियायसंगइए-एवं खलु गोयमा! सक्के देविदे देवराया, चमरेय असुरिंदे असुरकुमारराया कूणियस्स रनो સાદેન તથા ) દેવેન્દ્ર દેવરાય શક કૂણિક રાજાના પૂર્વભવના મિત્ર હતા. તથા અસરેજ અસરકારરાય ચમર પર્યાય સંગતિક-તાપસી અવસ્થાના મિત્ર હતા. હે ગૌતમ ! તે કારણે દેવેન્દ્ર દેવરાય શકે અને અસુરેન્દ્ર અસુરકુમારરાય ચમરે કુણિક રાજાને તે સંગ્રામમાં સહાયતા કરી હતી. ટીકાર્થ- સૂત્રકારે આ સૂત્ર દ્વારા રથમુસલ સંગ્રામની વકતવ્યતાનું નિરૂપણ કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે'णाणमेयं अरहया, विनायमेयं अरहया, सुयमेयं अरहया रहमसले संगामे' હે ભદન્ત! રથમુસલ નામના સંગ્રામને અહંત ભગવાનેએ જાણે છે, વિશેષ રૂપે જાણે છે અને તેને જાણે કે યાદ જ કરી લીધે છે– તેમના સ્મરણપટલ પર કેરી લીધે છે, તે હે ભદન્ત! “પુi મરે! રંજામે મળે છે ત્યારે પાત્રથા? જ્યારે તે રથમુસલ સંગ્રામ ચાલતું હતું, ત્યારે તેમાં કેને કેને વિજય થયું, અને કેને કેનો પરાજય થયો ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “ગોરમા !? હે ગૌતમ ! “asી વિદ્યારે વમરે ગરે મારા ઘરૂલ્યા વજી (શક્રેન્દ્ર, વિદેહષમણિક) અને અસુરેન્દ્ર અસુરકુમારરાય ચમરને તે રથમુસલ સંગ્રામમાં વિજય થયો, તથા નરમ નરક નરુત્થા કાશીને નવમલ જાતિના ગણરાજાઓ તથા કેશલના નવ લિચ્છવી જાતિના ગણરાજાએ તેમાં પરાજિત થયા. જ્યારે એમણે રથમુશલ સંગ્રામની વિદુર્વણ કરી, ત્યારે કૂણિક રાજાએ શું કર્યું તે સૂત્રકાર પ્રકટ 3रे छे-तएणं से कृणिए राया रहमुसलं संगामं उचट्ठियं सेसं जहा महासिला ચંદ્ર જ્યારે રથમુસલ સંગ્રામ કરવાને પ્રસંગે ઉપસ્થિત થયે, ત્યારે કૂણિક રાજાએ પિતાના કુટુંબી પુરુષને બેલાવ્યા, અને તેમને કહ્યું- હે દેવાનુપ્રિય! તમે મારા ગજરાજ ભૂતાનંદને સજજ કરે, ચતુરંગી સેનાને સજજ કરે.” ઈત્યાદિ સમસ્ત કથન મહાશિલાકંટક સંગ્રામના પ્રકરણમાં આપ્યા પ્રણાણે અહીં પણ ગ્રહણ કરવું. તે કથન કરતાં આ કથનમાં આટલી જ વિશેષતા છે ત્યાં ઉદાયી હાથીને સજજ કરવાનું કહ્યું છે, શ્રી ભગવતી સૂત્ર : ૫ ૨૧૯
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy