SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રામની વિમુર્વણ થઈ ચૂકયા પછી, કૃણિક રાજાએ રથમુસલ સંગ્રામને ઉપસ્થિત થયેલે જાણીને પિતાના કૌટુંબિક પુરુષને બોલાવ્યા. ત્યાર બાદનું સમસ્ત કથન મહાશિલાકંટક સંગ્રામના પ્રકરણમાં કહ્યા પ્રમાણે સમજવું. (નવર સૂવારે થિTયા ભાવ દાસ સંઘર્ષ ચોrg) પણ તે કથન કરતાં આ કથનમાં આટલી વિશેષતા સમજવી. ત્યાં હસ્તિરાય ઉદાયી કહ્યો છે તેને બદલે અહીં હસ્તિ રાય ભૂતાનંદ કહે. તે કુણિક રાજા રથમુસલ સંગ્રામમાં આવી પહોંએ” અહીં સુધીનું પૂત કથન અહીં ગ્રહણ કરવું. (grગ ૨ સે સત્રેિ સેવા –તવ નાર વિદર) કણિક રાજાનું આગમન થયું તે પહેલાં જ દેવેન્દ્ર દેવરાય શકે ત્યાં હાજર થઈ ગયેલો હતું. આ પ્રમાણે બાકીનું સમસ્ત કથન મહાશિલાટક સંગ્રામના પૂર્વોક્ત કથન પ્રમાણે જ સમજવું. (ભાગ ૨ રે વારે ગરિ પુલુમારરાવા માં રોપાયું શિવિહિન લિવિરા v વિદ૬ ) તેની પાછળ અસુરકુમારનો ઈન્દ્ર અસુરકુમારરાય ચમર એક ઘણું વિશાળ લેઢાને કિઠીન (સન્યાસીઓને ઉપયેગી એક જાતનું કાષ્ઠ નિમિત પાત્ર વિશેષ) જેવા કવચની વિકુર્વણુ કરીને ઊભે હતે. (gવં વહુ તો સંપા વંતિ ) આ રીતે ત્રણ ઈન્ડોએ સાથે મળીને યુદ્ધ કર્યું સંગ) તે ત્રણ ઈન્દ્રો આ પ્રમાણે સમજવા- શિ . મારે, ગાિ ) (૧) દેવેન્દ્ર દેવરાય શક, (૨) નરેન્દ્ર કુણિક અને (૩) અસુરેન્દ્ર ચમર. (gmસ્થિTI f ન્યૂ રાણા ફત્તતર નાર) કુણિક રાજામાં એવી શકિત હતી કે તે એકલા હાથીની મદદથી પણ સમસ્તે શત્રુઓને હરાવી શકતો હતો, ત્યાંથી શરૂ કરીને, “તેણે પિતાના સમસ્ત શત્રુઓને ચારે દિશાઓમાં ભગાડી મૂક્યા, અહીં સુધીનું સમસ્ત કથન ગ્રહણ કરવું. (વૈદે મરે! પર્વ , રમુજે છે? હે ભદન્ત ! તે સંગ્રામનું નામ “રથમુસલસંગ્રામ' શા કારણે પડયું છે? (જોયા!) હે ગૌતમ! (કુલ લંબે વાજે જે ર ગાય, असारहिए, अणारोहए, समुसले, महया महया जणक्खयं जणप्पमई, जणसंवदृकप्प, रुहिरकदम, करेमाणे सबओ समता परिधावित्था, से तेणटेणं બાર જણ સંજા) જ્યારે રથમુસલસંગ્રામ થાય છે, ત્યારે તેમાં ઘોડાથી રહિત, સારથીથી રહિત અને દ્ધાથી રહિત એક જ રથ મુસળથી યુકત થઈને ઘણા માણસોને સંહાર કરતે, ઘણાં માણસેને ઘાયલ કરો, તેમનું માનમર્દન કરતા, તેમનામાં પ્રલય મચાવતે, અને લોહીની ધારાઓને ઉડાડતે આમતેમ ચારે દિશાઓમાં દેડતા રહે છે. હે ગૌતમ! તે કારણે તે સંગ્રામને “રથમુસલ સંગ્રામ' કહે છે. (કર સત્તા વદનને વરૂ નાનાસાગ્રસ્સો વદયા?) હે ભદન્ત! જ્યારે રથમુસલ સંગ્રામ ચાલી રહ્યો હતો, ત્યારે કેટલાં લાખ માણસને સંહાર થયું હતું ? (નોરમા !) હે ગૌતમ! (છgs ગળધરાન્સો વદયા ) તે સંગ્રામમાં ૯૬ લાખ માણસો માર્યા ગયા હતા. (તેoi અંતે ! મgયા નિરા નાવ સવાર) હે ભદન્ત ! તે રથમુસલ સંગ્રામમાં માર્યા ગયેલા નિ:શીલ આદિ વિશેષણોવાળા મનુષ્ય કઈ ગતિમાં ઉત્પન્ન થયા છે? (જોશમાં !) હે ગૌતમ! (તત્ય જણ સારી TITv નદી કિસિ વવવમાગ) તેમાંના ૧૦ હજાર માણસ તે એક માછલીના ઉદરમાં ઉત્પન્ન થયા હતા. ( તેવોw gવાન્ન) કેટલાક દેવલોકમાં શ્રી ભગવતી સૂત્ર : ૫ ૨૧૮
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy