________________
દિજાગી છે હે ભદન્ત ! તે મહાશિલાકંટક સંગ્રામ થયો, ત્યારે કેટલા લાખ માણસને તેમાં સંહાર થયો હતો?
મહાવીર પ્રભુને ઉત્તર- “વડપાડું સાદજ્જો વદિશા” હે ગૌતમ! તે સંગ્રામમાં ૮૪ લાખ મનુષ્ય માર્યા ગયા હતા.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- “તે મં! મgયા નિશ્રા , વાવ નિપજવાબTHવવાના હે ભદન્ત ! તે સંગ્રામમાં જે મનુષ્ય માર્યા ગયા તેઓ નિઃશીલ, નિવ્રત (પ્રાણાતિપાત વિરમણ આદિ વ્રતથી રહિત), નિર્ગુણ (ઉત્તર ગુણોથી રહિત), મર્યાદાથી રહિત, પ્રત્યાખ્યાન અને પિષધાપવાથી રહિત હતા. ધ્રા, પરિવિયા, समरवहिया, अणुवसंता, कालमासे कालं किच्चा कहिं गया, कहिं उववा?' તેઓ રેષથી યુક્ત હતા, અતિશય ક્રોધથી યુક્ત હતા, અને યુદ્ધમાં માર્યા જવાને કારણે અનુપાત હતા. તે તેઓ કાળને અવસર આવતા કાળધર્મ પામીને કયાં ગયા છે તેમણે કઈ ગતિમાં જન્મ ધારણ કર્યો છે?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે –“જોન' સામાન્યતઃ “સરપતિરિવાળોળિvg રવાના? તો તેઓ મરીને નરક અને તિયા ગતિમાં ઉત્પન્ન થયા છે; કારણ કે તે પ્રકારે યુદ્ધમાં મરનારા માણસે સામાન્યત: આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી યુકત રહે છે પસૂત્ર ૩
રથમુસલ સંગ્રામ કા નિરૂપણ
રથમુસલ સંગ્રામની વતવ્યતાTયાં ગયા? ઈત્યાદિ
સૂત્રાર્થ ( ચેં વરદયા, વિનાયાં ગયા, મુકે છે) હે ભદન્ત! અહંત ભગવાને તે સમ્યફ રીતે જાણ્યું છે, તે સમ્યફ રીતે માન્યું છે કે રથમુસલ નામને સંગ્રામ થવાને છે. તે (
રમુજે i મં! સંજાને વંદમાને વે ના , કે પનાલ્યા) હે ભદન્ત! તે રથમુસલ સંગ્રામ થયું, ત્યારે તે સંગ્રમમાં કેને કેને વિજય થયો અને કેને કેને પરાજય થય? (નવમા ) હે ગૌતમ ! (વની વિપુ, વારે ગરિ ગણુરમરવા નહ્યા, નવમ, નવજી પત્રથા) વજી (ઈન્દ્ર), વિદેહપુત્ર (કુણિક) તથા અસુરકુમારે, અસુરરાય ચમરને તે સંગ્રામમાં વિજય થયે, નવ મલ ગણ રાજાઓ અને નવ લિચ્છવી ગણરાજાઓ, એમ કુલ ૧૮ ગણરાજાઓને તે યુદ્ધમાં પરાજય થયો હતે.
હવે સૂત્રકાર આ સંગ્રામનું પૂર્વવૃત્તાંત આપે છે- “av R Wmv થા જણ પંજાબં કવચિંતે જે માસિસ્ટાર” શકેન્દ્ર દ્વારા રથમુસલ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૧ ૭