________________
“તે વેળદે મંતે ! પૂર્વ યુરૂ ઇત્યાદ
સુત્રાથ- (સે ફળ મં?! ગુas, મસિટી છે?) હે ભદન્ત તે સંગ્રામનું નામ “મહાશિલાકંટક સંગ્રામ” શામાટે પડ્યું? (જો મા !) હે ગૌતમ! (મારા દg iા વટ્ટના ને તરી ચારે , સ્થી વા, जोहे वा, सारही वा, तणेण वा, पत्तेण वा, कटेण वा, सक्कराये वा, अभिहम्मइ सव्वे से जाणेइ, महासिलाए अहं अभिहए, से तेणद्वेणं गोयमा ! પર્વ ગુરૂ મદાસિન સંપાને) જ્યારે મહાશિલાકંટક સંગ્રામ ચાલતું હતું, ત્યારે જે ઘડા, હાથી, દ્ધા અથવા સારથી કેન્દ્ર દ્વારા ફેંકાયેલા તૃણ, પત્ર અથવા કાષ્ઠથી ઘાયલ થતા તેને એવો અનુભવ થતો કે મહાશિલા વડે ઘાયલ થયો છું.' હે ગૌતમ! તે કારણે તે સંગ્રામનું નામ “મહાશિલાકંટક સંગ્રામ' પડયું છે. (महासिलाकंटए णं भंते ! संगामे वट्टमाणे कइ जणसयसाहस्सीओ वहियाओ) હે ભદન્ત ! તે મહાશિલાકંટક સંગ્રામ થયો ત્યારે તેમાં કેટલા લાખ માણસે મરાયા હતા ? (યમા !) હે ગૌતમ! (વરાણીરૂં નાસયાજ્ઞીથી વહિયારા) તે મહાશિલાકંટક સંગ્રામમાં ૮૪ લાખ માણસને સંહાર થયે હતે. ! मणुया निस्सीला, जाव निप्पञ्चक्खाणपोसहोववासा रुट्टा, परिकुविया, समरचहिया, अणुवसंता, कालमासे कालं किच्चा कहिंगया, कहिं उववन्ना ?) હે ભદત ! તે શીલરહિત, પ્રત્યાખ્યાન રહિત, પિષધોપવાસ રહિત, રેષયુક્ત, અતિશય ક્રોધ સંપન્ન અને અનુષશાન્ત બનેલા મનુષ્ય યુદ્ધમાં મરીને કયાં ગયા? કઈ ગતિમાં ઉત્પન્ન થયા ? (જોયા!) હે ગૌતમ! (ગોત્રનજાતિરિવાજા ૩) તેઓ બધાં સામાન્યતઃ નરકોનિમાં અને તિર્યચનિમાં ઉત્પન્ન થયા છે.
ટીકાથ– ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- (2 Mદે મિત્તે ! યુ –મંદાસિદ્ધારા ને ?? હે ભદન્ત ! તે સંગ્રામને શા કારણે “મહાશિલાકંટક સંગ્રામ' કહેવામાં આવે છે.
ગૌતમ સ્વામીના પ્રશ્નને જવાબ આપતાં મહાવીર પ્રભુ કહે છે કે- “ ” હે ગૌતમ! “પદાાિદg iાં સંપાને વદમાં જ્યારે મહાશિલાકંટક સંગ્રામ ચાલતા હતા, ત્યારે તે સંગ્રામમાં “લે તથ મારે વા, દૃથી વા, ગોવા સારીવા' જેટલા ઘોડા હતા, જેટલા હાથી હતા, જેટલા યોદ્ધાઓ હતા, અને જેટલા સારથી હતા, તેઓ બધાં જ્યારે ત્યાંના “તો વા, ઘા વા, કેળા વા, સારા વા.' તુણ (વાસ) થી, વૃક્ષાદિના પાનથી, કેઇ કાષ્ઠથી અથવા કેઈ કાંકરીથી જખમી થતાં, ત્યારે “જે રે બાળક માના માં ગમgg” તેમને એ અનુભવ થતો હતું કે “અમે જાણે કે વિશાળ શિલા વડે ઘાયલ થયા છીએ.” “સે તેનાં નવમા !
૪ ગુરુ માસિfટા સંત હે ગૌતમ! તે કારણે તે સંગ્રામનું નામ “મહાશિલાકટક સંગ્રામ આપવામાં આવ્યું છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને તે સંગ્રામમાં થયેલી માનવ ખુવારી વિષે પ્રશ્ન પૂછે છે-“મણિકા [ અંતે ! સંગ વદમને શરૂઝાસચાણીયો
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૧૬