________________
Tદથrsguદાને ત્યારબાદ તેમણે ખડગ આદિ આયુને અને બાણ આદિ પ્રહરણેને ગ્રહણ કર્યા. “ દિકરાને છત્તા રિકગનાઇ વરૂવારવાવીને ? તેમના મસ્તક પર કેરંટ પુષ્પોની માળાઓથી યુક્ત છત્ર ભી રહ્યું હતું અને ચાર ચામરથી તેમના શરીર પર વાયુ ઢળાઈ રહ્યો હતે.
iાર નવસાવા તેમનાં દર્શન થતાં જ લેકે “જય હે, જય હો, એવા મંગલ શબ્દ બોલવા લાગ્યા. “વં પદાં વવારૂપ નાવ વવાદિક હતા દથિયું કે આ બાબતનું સમસ્ત વર્ણન ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજવું. “ણિક રાજા આવીને પિતાના ઉદાયી નામના મુખ્ય હાથી પર બેસી ગયે', ત્યાં સુધીનું વર્ણન અહીં પણ પ્રહણ કરવું. “તyi સે ગઇ રાયા દાથ રથર છે ? તે વખતે ધારણ કરેલા હારને લીધે તેમનું વક્ષસ્થળ ઘણું મને હર અને સુંદર લાગતું હતું. ઔપપાતિક સૂત્રમાં જેવું વર્ણન કરવામાં આવ્યું છે તે વર્ણન અહીં પણ ગ્રહણ કરવું. (યાવત્ ) શ્વેત ચામરેથી જેમના ઉપર વાયુ ઢેરાઈ રહ્યો હતો, દૂર--ના–વિનોદશઢિયા વાgિ સેTI સદ્ધિ સંપરિવું એવા કુણિક રજા ઘડા, હાથી, રથ અને શ્રેષ્ઠ દ્ધાએથી યુકત એવી ચતુરંગી સેના સાથે મંદયા મહ-વાર્ષિાવિ ” અને મહા સુભટના વિશાળ સમૂહ સાથે “નેત્ર મારિયાઇ સંગાને તેને
વાગજી જ્યાં મહાશિલાકંટક સંગ્રામ થવાનું હતું, તે સ્થાને ગયા. ‘વવાર છે ત્યાં જઈને “નાઝારાં સંત ગોવા તેઓ મહાશિલા કંટક સંગ્રામમાં શામિલ થઈ ગયા. “પુરોગ સે સવારે તે વરાયા vi મÉ ગમેઝવાં વરૂપવિષ વિરવત્તા વિરુ ” જે તેમણે ત્યાં પ્રવેશ કર્યો કે તુરત જ દેવેન્દ્ર દેવરાય શક એક વજન જેવા અભેદ્ય અને ઘણા ભારે કવચની વિફર્વણા કરીને તેમની સામે ઉપસ્થિત થઈ ગયો. “પર્વ રવ તો સુંવા, સંપા સંજારિ-તંગદા વિરે ૨ મજુરું આ રીતે તે બન્ને ઇન્દ્રોએ– (દેવેન્દ્ર શકે અને નરેન્દ્ર કુણિકે) યુદ્ધ શરૂ કરી દીધું. “ગથિ વિ # vયૂ કૂળિખ રાયા કુરનિળિg” તે યુદ્ધમાં કૂણિક રાજા એકલા હાથીની મદદથી જ શત્રુઓને પરાજિત કરવાને સમર્થ હતા. “તgi શનિg રાજા મદાસ સંપા પંજાને ત્યારે મહાશિલાકંટક સંગ્રામમાં યુદ્ધ ખેલી રહેલા તે કૂર્થિક રાજાએ ‘નવમg નવ જાણી લોસ મારા વિ TUરાયા” કાશીના અધિપતિ નવ મલજાતિના ગણરાજાઓને અને કેશલ દેશના અધિપતિ નવ લિચ્છવી ગણરાજાઓને – આ રીતે કુલ ૧૮ ગણરાજાઓને “ દિશાવરવધારાનિહાવિંદાને ? પ્રહારથી જખમી કરી નાખ્યા, તેમના માનનું મર્દન કરી નાખ્યું, તેમના ઉત્તમોત્તમ વૈદ્ધાઓને હણી નાખ્યા અને તેમની ચિન્હયુકત ધજાઓ અને લધુ પતાકાને જમીન પર ફેંકી દઈને ધૂળમાં રગદેળી. “શિTTTTg રિદ્વિર્ણિ હિસૈદિશામાં અને તે સૌને “કષ્ટગત પ્રાણવાળા બનાવીને ચારે દિશામાં નસાડી મૂક્યાં. એટલે કે તેઓ એવા ભયભીત થઈ ગયા કે તેમનાં પ્રાણ બચાવવાને માટે સમરાંગણ છોડીને ચારે દિશામાં નાસી છૂટયા. સુ. શા
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૧૫.