SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ४२ - 'तणं से कूणिए राया महासिलाकंदयं संगामं उवद्वियं जाणित्ता જો વિયપુરિસે સવાવેરી હું ગૌતમ! જ્યારે ચમર દ્વારા મહાશિલાક ટક સગ્રામની વિધ્રુણા થઇ ચુકી, ત્યારે કૂશિક રાજાએ પોતાના કુટુંબના માણસે ને ખેાલાવ્યા. ‘સાવિત્તા ય થયાસી' અને તેમને ખેલાવીને આ પ્રમાણે કહ્યું- વામેત્ર મો તેવાવિયા ! કતારૂં દયાય પરિપે’હું દેવાનુપ્રિયે ! તમે હસ્તિરાજ ઉદાયીને તુરત સજ્જ કરો. ‘ચ-ય-દ-લોહિય ચાર જ્ઞળિ મેળ સમાદેદ તથા ઘેાડા, હાથી, રથ અને દ્ધાએથી યુકત ચતુરંગી સેના તૈયાર કરશન્નાદેત્તા મમ ચમાળત્તિય વિામન પાિદ' હાથી તથા સેનાને સજ્જ કરીને તુરતજ મને ખખર આપે કે આપની આજ્ઞાનુસાર સઘળી તૈયારી થઇ ગઈ છે.' तणं ते कोडु बियपुरिसा कोणिएणं रण्णा एणं वृत्ता समाणा हहतुङ जाव अंजलिं તુ પત્ર સામી તત્તિ બળાપાં વચળ હિમુળંતિ' કૂણિક રાજાનાં એવાં વચને સાંભળીને તે કૌટુખિક પુષાને અતિશય હ` અને સતેાષ થયા. તેમનાં મનમયૂર હર્ષોંથી નાચી ઊઠયાં. તેમણે બન્ને હાથ જોડીને અતિશય વિનયપૂર્વક આ પ્રમાણે કહ્યુ – ‘હે રાજન ! આપની આજ્ઞા પ્રમાણે જ કરશું”, અને એ પ્રમાણે કહીને આજ્ઞાઅનુસાર વિનયપૂર્વક તેમનાં વચનેને સાંભળ્યા. ' पडिणित्ता खिप्पामेव छेयायरियोवएस मइकप्पणा-वि- कप्पेहि सुनिउणेहिं एवं जहा उबचाइए 6 6 ના મીમ સગામિય અા સવા સ્થિરાય પત્તિષ્ઠખેતિ' રાજાનાં વચનેને સાંભળીને નિપુણ શિપેાપદેશદાતા આચાર્યના ઉપદેશજન્ય બુદ્ધિની કલ્પના પ્રમાણે વિચાર કરી કરીને તેમણે ઉદાયી હસ્તિરાજને સુસજ્જિત કર્યાં. તેનું વન ઔપપાતિક સૂત્રમાં આપ્યા પ્રમાણે સમજવું, તેમણે તે હાથીને એવા તા સુસજ્જિત કર્યું કે જેથી રણમાં તેને કોઇપણ પરાજિત કરી શકે નહી, અને તેનું સ્વરૂપ જોઇને શત્રુઓ પણ ભયભીત થઇ જાય. દૈવ-૫-૧૪-નાય સન્નાદે તિ' એ રીતે તેમણે ઘેાડા, હાથી, રથ અને ચાદ્ધાએથી યુકત ચતુરંગી સેનાને પણ સુસજ્જિત કરી. ‘ સન્નાદિત્તા ’ તેને તૈયાર કરીને તેઓ નેત્ર કૃષિ રાયા તેનેવ વાછંતિ' જ્યાં કૃષિક રાજા હતા, ત્યાં ગયા. ‘૩વાજિત્તા યહ નાવ કૂળિયક્ષ ળો તમાળત્તિય વળત્તિ' ત્યાં જઇને તેમણે કૂણિક રાજાને બન્ને હાય જોડીને નમસ્કાર કર્યાં અને આ પ્રમાણે કહ્યું– ‘હું રાજન્ ! આપની આજ્ઞાનુસાર અમે હસ્તિરાજ ઉદાયીને તથા ચતુરંગી સેનાને સજજ કરી દીધી છે.’‘તળ સે મૂળિપુરાયા તેનેવ મનળવા તેનેત્ર યાજ્જીિ' તેમના આ પ્રકારનાં વચના સાંભળીને *ણિક રાજા જ્યાં સ્નાનગૃહુ હતું, ત્યાં ગયા. કુવારિજીન્ના મન્નધર અનુતિરૂ' ત્યાં જઇને તેમણે સ્નાનગૃહમાં પ્રવેશ કર્યાં. મનળધર અનુચિત્તિત્તા જાપ, યહિ મેં, कयकोउयमंगलपायच्छित्ते । ત્યાં પ્રવેશ કરીને તેમણે સ્નાન કર્યું, ત્યારઞાદ અલિક કર્યું, એટલે કે કાગડા આદિને અન્ન પ્રદાન કર્યું, દુઃસ્વપ્ન આદિના નિવારણને માટે કરવા ચાગ્ય વિધિએ કરી. જેમકે મેશના તિલકરૂપ કૌતુકકમ કર્યું અને દહીં અને ભાતના ભોજનરૂપ ભગલકમ કર્યું, આ રીતે કૌતુક મ` અને મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કરીને ‘ સબારામૂત્તિ સન્મિય' તેમણે સમસ્ત અલંકારો વડે તેમના શરીરને આભૂષિત કર્યું, શરીર પર ખૂબ ક્રચ કચાવીને કવચ ખાંધ્યું; * કળીઝિયસામર્થાષ્ટ્રપ, વિનેવેઝ-ત્રિમજીવવવિષદ, દેરી ચડાવીને ધનુષને સુસજજ કર્યુ અથવા કાંડા ઉપર શાસન પટ્ટિકા ખાંધી, ગળામાં આભૂષણે પહેર્યાં અને શરીર પર યોદ્ધાના પ્રતિક જેવી વિશિષ્ટ ચિન્હવાળી પટ્ટિકાએ બાંધી. શ્રી ભગવતી સૂત્ર : ૫ ૨૧૪
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy