________________
‘શૌચમા ! से जहानामए कंडस्स कोदंडविप्पमुकस्स लक्खाभिमूडी નિન્ત્રાવાળું નઈ પત્ત’હું ગૌતમ ! નિશાન તાકીને જયારે મણને કાઇ નિયત લક્ષ્ય તરફ છેડવામાં આવે છે, ત્યારે માર્ગમાં કાઇ અવરોધ ન હાય તેા તે ખાણુ નિયંત લક્ષ્ય સુધી ખરાખર પહાંચી જાય છે. ખાણને ત્યાં સુધી પહેાંચવામાં જેવી રીતે પૂર્વ પ્રયોગને કારણરૂપ માનવામાં આવ્યે છે, એ જ પ્રમાણે કાંજીવની ગતિમાં પણ મુકિતસ્થાન સુધી પહેાંચવામાં પણ કારણરૂપ સકમાંવસ્થામાં પ્રાપ્ત કરેલ ગતિને વેગઆવશ્ય જ હેાય છે, એમ સમજવું. હવે સુત્રકાર આ વિષયના ઉપસ’હાર કરતા કહે છે કે'एवं खल गोयमा ! नीसंगयाए नीरंगणयाए जाव पुन्वपओगेणं अकम्मस्स गई पण्णा'
આ પૂકિત રીતે નિઃસંગ (કર્માંના સંગથી રહિત) હેાવાને કારણે, ક્રમ મળથી રહિત દાવાને કારણે, મમત્વ છૂટી જવાને કારણે, ઉર્ધ્વગતિ કરવાના સ્વભાવને કારણે, ખધન (ક'બ ંધન) છેદાઈ જવાને કારણે, કર્રરૂપ ઇન્ધનથી રહિત થઈ જવાને કારણે, તથા પૂર્વ પ્રયાગને કારણે સકમ અવસ્થામાં પ્રાપ્ત કરેલા ગતિપરિણામને કારણે ક' રહિત ખનેલા જીવની ગતિ પણ તીથ કરાએ લેાકાન્ત સુધીની કહી છે. ાસુ. દા
અદુઃખી જીવ કા નિરૂપણ
‘ધ્રુવી ઊઁ મતે !’ઇત્યાદિ
સૂત્રાથ- (સુકવી ન મતે ! તુવેળ છે, ગફુલી જુવે [ જુદે ?) હે ભદન્ત ! દુ:ખી જીવ દુઃખથી સૃષ્ટ (બદ્ધ) હાય છે, કે અદુઃખી જીવ દુ:ખથી સૃષ્ટ હાય છે ? (નોયમા !)હું ગૌતમ! (તુટવી કુરલેળ દે, નો પ્રવી તુવેળૐ) દુ:ખી જીભ જ સ્પષ્ટ હૈાય છે, અદુ;ખી જીવ દુઃખથી દૃષ્ટ હાતે નથી. (લુકવાળ : મતે ! ને તુવેળ રે, મુવી ને તુવે તું नेरइए પુત્તે ?) હે ભદન્ત ! દુઃખી નારક જીવ દુઃખથી સૃષ્ટ હાય છે, અદુઃખી નારક જીવ દુ:ખથી સ્પષ્ટ હોય છે ?:(નોયમા ! તુવી ને તુવે ન દે, જો અનુવી ને રૂપ તુયેળ તે) હે ગૌતમ! દુઃખી નારક જીવ દુ:ખથી સ્પષ્ટ હાય છે, અદુ:ખી નારક જીવ દુઃખથી સ્પષ્ટ હાતા નથી. (છ્યું તુઓ નાવ વેમાળિયાન) એ જ પ્રમાણે વૈમાનિકા સુધીના દંડક સમજવા. ( પંચ સંતા નેયન્ત્રા) આ રીતે નારકથી લઇને વૈમાનિક ૨૪ પાના તથા એક સમુચ્ચય જીવપદનું એમ ૨૫ પદોના પાંચ પાંચ દંડક: નીચે પ્રમાણે સમજવા- (તુરવી તુવેળ છે, दुक्खी दुक्खं परियायइ, दुक्खी दुक्खं उदीरेइ, दुक्खी दुक्खं वेएइ, दुक्खी ટુવસ્તું નિષ્નર) (૧) દુઃખી દુઃખથી સૃષ્ટ થાય છે, (ર) દુઃખી દુઃખને સમસ્ત
શ્રી ભગવતી સૂત્ર : ૫
૯૦