SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ મહાશિલાકષ્ટક સંગ્રામ કા નિરૂપણ | મહાશિલાકંટક સંગ્રામની વક્તવ્યતાચિં ચરવા, વિન્નામેયં ગયા” ઈત્યાદિસુવાથ- (Tયાં ગયા, વિન્નામેયં ગરવા, અમે ગયાमहासिलाकंटए संगामे-महासिलाक टए णं भंते ! संगामे वट्टमाणे के जइत्था હૈ કુરાનરૂથ) જે મહાશિલાકંટક નામના સંગ્રામ વિષે અહંત પ્રભુએ જાણ્યું છે, અહંત પ્રભુએ વિશેષરૂપે જાણ્યું છે, અહંત પ્રભુએ જાણે કે તેને યાદ જ કરી લીધું છે, તે મહાશિલાકંટક સંગ્રામમાં કેને વિજ્ય મળે, અને કેને પરાજય થયો ? (નોરમા !) હે ગૌતમ! (વકી વિલેપુરે બથા, નવ નવરજી જાણી જોવા ગટ્ટારણ વિ જયારે ) તે સંગ્રામમાં વજ-ઇન્દ્ર અને વિદેહપુત્ર કુણિકનો વિજય થ અને નવમલ્લ જાતિના અને નવ લિચ્છવી જાતિના–એ રીતે કાશી અને કેશલ દેશના જે ૧૮ ગણરાજાઓ હતા, તેમનો પરાજય થયે. એટલે કે વજી અને વિદેહપુત્ર છત્યા અને ૧૮ ગણરાજાઓ હારી ગયા. હવે તે સંગ્રામનું પૂર્વવૃત્તાંત આપવામાં આવે છે (तएणं से कोणिए राया, महासिलाकंटयं संगाम उवट्टियं जाणित्ता, વિચરિતે સદા ) જ્યારે કુણિક રાજાને મહાશિલાકંટક સંગ્રામ થવાના સંગે ઉપસ્થિત થયેલા જણાય, ત્યારે તેમણે પિતાને કૌટુંબિક પુરુષને પિતાની પાસે લાવ્યા, (સાવિત્તા પરં વવાણી) અને બોલાવીને આ પ્રમાણે કહ્યું. ( વિમેવ મો વાળુવા! કા સ્થિરતાં ઘડિ ) હે દેવાનુપ્રિયે! તમે તુરત જ ઉદાયી નામના મુખ્ય હાથીને તૈયાર કરે. દૂર-ય-નોઢિયું चाउरंगिणिं सेणं सन्नाहेह-सन्नाहित्ता मम एयमाणित्तियं खिप्पामेव पञ्चप्पिणह) તથા ઘડા, હાથી, રથ અને દ્ધાએથી યુકત ચતુરંગી (ચાર પ્રકારની) સેનાને તૈયાર કરે. અને તૈયાર કરીને મને તેની ખબર આપો. (તUળે તે જોવુંવિરપુરિયા कोणिएणं रण्णा एवं वुत्ता समाणा हट्ट तुट्ठा जाव अंजलिं कहु एवं सामी તત્તિ બાબા વિનgf વચvi ) કૂણિક રાજા દ્વારા તે કૌટુમ્બિક પુરુષને જ્યારે આ પ્રમાણે કહેવામાં આવ્યું ત્યારે તેઓના આનંદનો પાર ન રહ્યો. તેમનાં હૃદય આનંદથી નાચી ઊઠયાં. તેમણે બને હાથ જોડીને કૃણિક રાજાને કહ્યું હે રાજન્ ! જેવી આપની આજ્ઞા ' આ પ્રમાણે કહીને ઘણું જ વિનયપૂર્વક તેમણે રાજાની આજ્ઞાને સ્વીકાર કર્યો. (હકુત્તા વિષ્કાર થાયરિવાતિकप्पणा-विकप्पेहिं सुनिउणेहिं, एवं उववाइय जाव भीम संगामियं अउज्झं શ્રી ભગવતી સૂત્ર : ૫ ૨૧ ૦
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy