________________
उदाई हत्थिरा पडिकप्पंति, हय-गय-जाव सन्नाहे ति संनाहित्ता जेणेव कूणिए राया तेणेव उवागच्छति, उवागच्छित्ता करयल जाव कूणियस्स रणो तमाणत्तियं पच्चप्पिणंति) રાજાની આજ્ઞાને સ્વીકાર કરીને તેમણે કુશળ આચાર્યાંના ઉપદેશ દ્વારા પ્રાપ્ત થયેલી તીક્ષ્ણ મતિકલ્પનાના વિકલ્પે અનુસાર અને ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણેની પદ્ધતિથી તે ભયજનક અને જેની સાથે યુદ્ધ કરવું અતિશય મુશ્કેલ થઇ પડે એવા હસ્તિરાજ ઉદાયીને તૈયાર કર્યાં. ઘેાડા, હાથી, રથ દ્ધાઓથી યુકત ચતુરંગ સેનાને પણ તૈયાર કરી. આ રીતે હાથી તથા સેનાને તૈયાર કરીને, તે જ્યાં કૂણિક રાજા વિરાજતા હતા ત્યાં આવ્યા. ત્યાં જઇને તેમણે ઘણી નમ્રતાપૂર્વક અન્ને હાથ જોડીને રાજાને આ પ્રમાણે કહ્યું- “ હે રાજન ! આપની આજ્ઞાનુસારની સઘળી તૈયારીએ અમે કરી લીધી છે.' (તળું ને મૂળિÇરાયા નેળેવ મળવાં તેનેત્ર કવાનજીરૂ) ત્યારમાદ કૂણિક રાજા જ્યાં સ્નાનગૃહ હતુ ત્યાં પહાંચ્યા. (વાવૃષ્ટિત્તા) ત્યાં જઇને (મજ્ઞળપર અનુસર) તેમણે તે સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો. (અનુર્વાસિત્તા રા', યહિ મેં, ય હોયમંગ—પાયઇિને, સન્માજારવિપૂત્તિ, સન્નઢ-વૃદ્ધમ્પિયનપુ, હળીહિયसरासणपट्टिए, पिणद्धगेवेज्ज विमलवरबद्ध चिंधपट्टे, गहियाउहप्पहरणे, कोटिमल्लदा मेणं छत्तेणं धरिज्जमाणेणं चउचामरबालवीइयंगे, मंगलजयसद्दकयालोए एवं जहा उनवाइए जान उत्रागच्छित्ता उदाई हत्थिरायं ૩૪) ત્યાં પ્રવેશ કરીને તેમણે સ્નાન કર્યું. સ્નાન કરીને લિક કર્યું”- વાયસ આદિને અન્નાદિ દીધાં, દુઃસ્વપ્ન આદિના નિવારણુને માટે મષીતિલક આદિ કૌતુકે કર્યાં અને દૃષ્ટિ અક્ષત આદિ મંગળ કર્યાં. ત્યારખાદ તેમણે સમસ્ત અલંકારાથી વિભૂષિત થઇને શરીર ઉપર ખૂબ કસીને અખતર આંધ્યું- અખતર ધારણ કર્યુ.. ત્યારમાદ તેમણે ઢોરી ચડાવીને ધનુષને તૈયાર કર્યું. અથવા કાંડા પર શાસન પટ્ટિકા ખાંધી, કંઠમાં હાર આદિ આભૂષણા પહેર્યાં, ઉત્તમેાત્તમ યોદ્ધા હેાવાની પ્રતીતિ કરાવતી વીરતાસૂચક પટ્ટી બાંધી તથા આયુધાને તથા શસ્ત્રોને ધારણ કર્યાં. તે વખતે તેમના મસ્તક પર કારટ પુષ્પાની માળાઓથી યુકત છત્ર શૈાલી રહ્યું હતું તથા તેમને અન્ને પડખે ચાર ચમરા ઢોળાતાં હતાં–તે ચામરા વડે પવન નંખાઇ રહ્યો હતેા, આવા તે કૂણિક રાજાના દર્શન થતાં જ ચારે દિશામાંથી લેકે જયનાદ કરતા હતા અને માંગલિક શાનું ઉચ્ચારણ કરતા હતા. આ વિષયનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર સમજવું. એવા તે કૂણિક રાજા પેાતાના હસ્તિરાજ ઉદાયી પાસે આવ્યા અને તેના ઉપર સવાર થઇ ગયા. ( तरणं से कूणिए राया हारोत्थय सुकयरइयवच्छे, जहा उववाइय जाव सेयबरचामराहिं उद्धवमाणीहिं, उद्भवमाणीहिं, हयगय रह पवर जोहकलियाए चाउर गिणीए सेणाए, सद्धिं संपरिवुडे, महया-भड-चर- गर विंद परिक्खिते जेणेव महासिलाकटए संगामे, तेणेत्र उवागच्छर, उवागच्छित्ता महासिलाकटय संग्राम ओयाए, पुरओयसे सके देविंदे देवराया एवं मह અમે વયં વહિયાં વિશાળ વિટ્ટ) ત્યારબાદ, હારથી યુકત હોવાને
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૧૧