SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ' एवं खलु गोयमा ! तव धम्मायरि धम्मो देसए समणे णायपुत्ते पंच અસ્થિવારાવે’હે ગૌતમ ! તમારા ધર્માંગુરુ, ધમ્મપદેશક, શ્રમણુ નાતપુત્ર મહાવીરે પાંચ અસ્તિકાયાની પ્રરૂપણા કરી છે. તેના’તે પાંચ અસ્તિકાયા આ પ્રમાણે છે– ‘ધર્માચાય ના આવાસથિાય' ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિ કાય, પુદ્ગલાસ્તિકાય અને આકાશાસ્તિકાય. ‘તન્નેવ ના વાય અનીવાય? અહીં પૂર્વાંકત સમસ્ત કથન ગ્રહણ કરવું જોઇએ. એટલે કે ‘ચાર અસ્તિકાય અજીવકાય છે, એક જીવાસ્તિકાય અરૂપીકાય જીવકાય છે, તથા ચાર અસ્તિકાય અરૂપીકાય છે અને એક રૂપીકાય પુદ્ગલાસ્તિકાય અજીવકાયછે' અહીં સુધીનું પૂર્વાંકત કથન અહીં પ્રકટ થવું જોઇએ, કારણ કે એવું જ પ્રતિપાદન શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીર દ્વારા કરવામાં આવ્યું છે. ‘મેથડ ગોયમા ! તો હું ગૌતમ! શું તેમનું તે કથન યથા જ છે? તળું સે માય ગોયમે તે બન્નઽસ્થિ, વાસી' ... જ્યારે તે અન્યચિકાએ ગૌતમ સ્વામીને આ પ્રકારના પ્રશ્ન પૂછ્યા, ત્યારે તેમણે તેમને આ પ્રમાણે જવામ આપ્યાનો છુટ્ટુ થયું તેવાળિયા ! અસ્થિમાય સ્થિત્તિ યામો ’ હે દેવાનુપ્રિયે ! અમે અસ્તિભાવને નાસ્તિભાવરૂપે કહેતા નથી- એટલે કે જે વસ્તુ વિદ્યમાન છે, તેને અમે અવિદ્યમાનરૂપે પ્રતિપાદ્રિત કરતા નથી. સ્થિમાન સ્થિત્તિ રવામો” અને જે વસ્તુ અવિદ્યમાન છે. તેને અમે વિદ્યમાનરૂપે પ્રતિપાદિત કરતા નથી. 'अम्हे णं देवाणुपिया ! अस्थिभाव अत्थित्ति वयामो सव्वं नत्थिभाव નિિત્ત ચામો' હે દેવાનુપ્રિયા ! અમે સમસ્ત વિદ્યમાન વસ્તુએને અસ્તિ (વિદ્યમાન) રૂપે પ્રતિપાદિત કરીએ છીએ, અને સમસ્ત અવિદ્યમાન વસ્તુએને ‘નાસ્તિ' રૂપે પ્રતિપાદિત કરીએ છીએ.‘ત ચેયતા તુલ્મે તેવાજીયા ! પંચમાં સયમેવ પ્રધ્રુવવદ ત્તિ વધુ તે બન્નઽસ્થિત્ વ વયાસી તે હે દેવાનુપ્રિયા ! તમે જાતે જ આ અસ્તિકાયરૂપ અને મનમાં સારી રીતે વિચાર કર. એ રીતે વિચાર કરવાથી આપને તે વાત બરાબર સમજાશે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ તેમને એવી ખાતરી આપી કે જ્ઞાતપુત્ર મહાવીરે અસ્તિકાયના સ્વરૂપનું જે પ્રતિપાદન કર્યુ છે, તે ‘ામેવ' સત્ય અને યથા જ છે. ત્યાર ખાદ બેનેત્ર મુસિરુપ સેફ, નેને સમને માત્ર માીરેધ ના નિયંતુસ નાત્ર મત્તવાળું ત્તિ જ્યાં ગુણશિલક મૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા, ત્યાં તેઓ આવ્યા. નિગ્ર ંથ ઉદ્દેશકમાં (બીજા શતકના પાંચમા ઉદ્દેશકમાં) કહ્યા પ્રમાણેનું કથન અહીં પણ ગ્રહણ કરવું. ગૌતમ સ્વામીએ વહેારી લાવેલા આહારપાણી ભગવાન મહાવીરને બતાવ્યાં. ‘મત્તવાળું पडिदसेत्ता समणं भगव महावीरं बंदर, नमसइ, वंदित्ता नमः सित्ता नच्चासने નાવ પન્નુવાસ આહારપાણી બતાવીને પ્રભુની આજ્ઞા લઇને આહારપાણી કર્યાં. ત્યાર ખાદ તેમણે ભગવાનને વંદા કરી અને નમસ્કાર કર્યાં. વંદા નમસ્કાર કરીને તેઓ ભગવાનથી અતિ દૂર પણ નહીં અને અતિ પાસે પણ નહીં એવા સ્થાને, અન્ને હાથ જોડીને વિનયપૂર્ણાંક બેસી ગયા અને તેમની સેવા લાગી ગયા. શાસ. ૧૫ ઉપાસના કરવા શ્રી ભગવતી સૂત્ર : ૫ 1 ૨૪૩
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy