SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ અરૂપીકાય કહ્યા છે. ધર્માત્યાય, બધસ્થિવાય, બાળલસ્થિવાય નીશિવાય' ધર્માસ્તિકાય, અધતિકાય, આકાશાસ્તિકાય અને વાસ્તિકાય, આ ચારને અરૂપીકાય કહ્યા છે. પ ચ ાં સમળે નાયડુને પોચિરાય Àાય પાવરી એજ શ્રમણુ જ્ઞાતપુત્ર મહાવીરે એકલા પુલાસ્તિકાયને રૂપીકાય અજીવકાય કહ્યું છે, ‘લે જામેય મનેછ્યું ? શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીરે ધર્માસ્તિકાય આદિના વિષયમાં આ પ્રમાણે (ઉપર કહ્યા પ્રમાણે) જે પ્રતિપાદન કર્યું છે, તેને આપણે કેવી રીતે સત્ય માની શકીયે ? તે ાઢેળ તેળ સમણાં મને માનું માનીને નાવ તુતિષ્ઠÇ ÀÇ સમાણઢે તે કાળે અને તે સમયે શ્રમણુ ભગવાન મહાવીર ગુશિલક ઉદ્યાનમાં પધાર્યાં એટલે કે જ્યારે અન્યતીથિકા વચ્ચે ઉપર મુજબને વાર્તાલાપ ચાલતા હતા ત્યારે મહાવીર પ્રભુ તે અન્યતીથિકાના નિવાસસ્થાનની સમીપમાં આવેલા ગુણશિક્ષક ચૈત્યમાં પધાર્યા. जात्र परिसया पडिगया ' ભગવાનના આગમનના શુભ સમાચાર જાણીને લેાકેા ધર્મપદેશ સાંભળવા માટે આવ્યા, અને ધર્માંપદેશ સાંભળીને લેાકેા પાતપાતાને સ્થાને પાછાં ફર્યાં. તેણે જાહેળ તેનું समएणं समणस्स भगवओ महावीरस्स जेट्टे अंतेवासी, इंदभूई नाम अणगारे ગૌમે ગોસેળ તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના પ્રધાન શિષ્ય (દીક્ષા પર્યાયથી અપેક્ષાએ જ્યેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિ અણુગાર હતા. તેએ ગૌતમ ગોત્રના હતા. ' एवं जहा वियस नियंहुदेसए जाव भिक्खायरियाए अडमाणे' 6 અહીં ખીજા શતકના પાંચમા નિ ય ઉદ્દેશકનું કથન ગ્રહણ કરવું. તે ઇન્દ્રભૂતિ [ગૌતમ] અણુગારને ભિક્ષાચર્યા માટે પરિભ્રમણ કરતાં કરતાં, ગઠ્ઠા પદ્મત્ત મત્તવાળું ત્રિનાદિત્તા રાયના ચરો’ જે અરસ, વરસ આદિરૂપ આહાર પ્રાપ્ત થયે। તે લઇને, તે રાજગૃહ નગરમાંથી નાય પ્રતુષ્ટિ, વરું, પણ મંત' ત્વરારહિત, ચપલતારહિત અને સભ્રાંતિથી રહિત તિપૂર્વક, ઇર્યાસમિતિનું શોધન કરતા કરતા માર્ગ ઉપર દૃષ્ટિ નાખતા થકા તત્તિ અન્નથયાનુંગસામંતેનું વીરચ તે અન્ય યૂયિકાની પાસે થઇને નીકળ્યા. “તાં તે અન્નથયા માવો નોચમ ગટ્ટુ સામંતેળવીવમાળ પાતિ' તે અન્ય યૂકિએ ભગવાન ગૌતમને તેમની પાસેથી પસાર થતાં જોયા. ‘સત્તા તેમને જોઇને ‘ અન્નમન સદાવે તિ” તેમણે એક બીજાને સમાધન કરીને બોલાવ્યા, અન્નન્ સાવિત્તા વયાસી' અને તેમણે અરસ્પરસમાં આ પ્રમાણે વિચાર કર્યાં~- एवं खलु देवाणुपिया ! ' હે દેવાનુપ્રિયે ! ગરૢ રૂમ દ્દા વિવા’શ્રમણુ જ્ઞાતપુત્ર મહાવીર દ્વારા અસ્તિકાયના વિષયમાં જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેની આપણને વિશેષરૂપે પ્રતીતિ થઇ નથી. • ય ૬ ગોયમે બન્દે પ્રદૂરસામંતે ળ વોયરૂ ’ અત્યારે આ ગૌતમ આપણી પાસેથી પસાર થઇ રહ્યા છે. ‘તમે વજુ દેવાળુ पिया ! अम्ह गोयमं एयमट्ठे पुच्छित्तए त्ति कट्टु अन्नमन्नस्स अंतिए एयमट्ठ હિમુખેતિ' તે આપણને આ સુંદર તક પ્રાપ્ત થઇ છે. આ ગૌતમને જ આ વિષયમાં આપણે પૂછવું જોઇએ. આ પ્રમાણે આપસમાં વાતચીત કરીને તેમણે ગૌતમ સ્વામીને અસ્તિકાયે વિષે પ્રશ્ન પૂછવાની વાતને સ્વીકાર કરી લીધા. મઢ પત્તિમુળિત્તા એનેય માત્ર ગોયમે તેનેય ઉવાચ્છતિ' આ પ્રમાણે નિર્ણય કરીને તેઓ બધા જ્યાં ગૌતમ સ્વામી હતા, ત્યાં આવ્યા. ‘તેનેવ વાઇિત્તામાય વાસી ત્યાં આવીને તેમણે ભગવાન ગૌતમને આ પ્રમાણે ગોયમ શ્રી ભગવતી સૂત્ર : ૫ - ૨૪૨
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy