________________
મહાવીરે પ્રતિપાદન કર્યું છે, તે સત્ય અને યથાય જ છે, આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી ત્યાંથી આગળ વધ્યા, અને જ્યાં ગુરુશિલક રોત્ય હતું, અને જયાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા, ત્યાં તેઓ ગયા. ત્યાં જઈને નિમ્ર થવેશકમાં કા પ્રમાણે તેમણે (યાવત) આહારપાણી ભગવાનને બતાવ્યાં. ત્યારબાદ તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદા કરી અને નમસ્કાર કર્યાં, અને આહારપાણી કર્યાં પછી તેઓ ભગવાન મહાવીર પાસે આવીને બેસી ગયા અને ભગવાનની સેવા કરવા લાગ્યા.
6
'
C
"
ટીકા- સૂત્રકારે ધર્માસ્તિકાય આફ્રિકાના સ્વરૂપનું આ સૂત્રમાં નિરૂપણ કર્યુ છે– તળ ાછે” તે મમાં રાશિદ્દે નામ નચરે દોસ્થા તે કાળે અને તે સમયે રાજગૃડ નામે નગર હતું. પર્મા' તેનું વર્ણન ચંપા નગરીના વર્ણન પ્રમાણે સમજવું. ‘મુસદ્ નૈરૂતુ' તે રાજગૃહ નગરમાં ગુરુશિલક નામનું ચૈત્ય (ઉદ્યાન) હતુ. ર્બો' તેનું વર્ણન પૂર્ણભદ્ર ચૈત્યના વર્ણન પ્રમાણે સમજવું. નાવ છુવિસટ્ટા પટ્ટકો' ત્યાં એક પૃથ્વીશિલાપટ્ટક હતું. ‘વળો’ તેનું વર્ણન પણ ઔપપાતિક સૂત્રમાં કરેલુ છે. तस्स णं गुणसिलयस्स चेइयस्स તે ગુરુશિલક ચૈત્યથી અપૂર્વામ તે વદવે અન્નન્થિયા પરિવતિ અતિશય દૂર પણ નહીં અને તદ્દન પાસે પણ નહીં એવે સ્થાને અનેક અન્ય સૂચિકા અન્ય તીર્થિકો (અન્ય મતવાદીએ) રહેતા હતા, તે નદા તેમનાં નામ આ પ્રમાણે હત– ગાજોવા, સજોતારે, સેવાકોવાર્ફ, ઉત્ત, નામુદ્રણ, નમુટ, અન્નવાહ, સેજાટ, સંઘાટ, મુદ્દથી, ગદાવફે' કાલેાદાયી, શૈલેાદાયી, શૈવાલેાદાયી, ઉદય, નામેાય, નદિય. અન્યપાલક, શૈલપાલક, શ ંખપાલક, સુહસ્તી અને ગાથાપતિ. तरणं तेसिं अन्नહથિયાાં અન્નયાવાડું યત્રો સમુવાવયાળ માંવિદ્યા' કોઇ એક સમયે તેઓ બધાં પોતપોતાને સ્થાનેથી આવીને કોઇ એક સ્થાને ભેગા મળીને સુખપૂર્વક બેસીને ‘મેથવે ઉમટ્ટો દાસમુહજારે સમુક્તિથા' એક બીજા સાથે આ પ્રકારને વાર્તાલાપ કરવા લાગ્યા વૃં વસ્તુ સમજે નાયપુત્તે પંચ સ્થિવા! પન્નેવેફ શ્રમણુ જ્ઞાતપુત્ર મહાવીરે પાંચ અસ્તિકાયાની (પ્રદેશ સમૂહાની) પ્રરૂપણા કરી છે. ‘તનદા’ તે પાંચ અસ્તિકાયો આ પ્રમાણે છે- ધર્મચિાય,ગાય ગાવસ્થિા' [૨] અધર્માસ્તિકાય [૩] જીવાસ્તિકાય, [૪] પુદ્દગલાસ્તિકાય અને આકાશાસ્તિકાય. સ્થળ સમળ બાયપુત્તે જ્ઞાતિ અત્યિાદ્ અનીવાર્ પનવે તે પાંચ અસ્તિકાયામાંથી ચાર અસ્તિકાયોને ક્ષમણ જ્ઞાતપુત્ર મહાવીરે અજીવકાય કહ્યા છે. અજીવકાયનું તાત્પ આ પ્રમાણે છે- ‘અનીવને સતિ ાય[” અજીવ હાવા છતાં જે બહુ પ્રદેશાવાળા હાય એવાં અસ્તિકાયોને અજીવકાય કહે છે. તે ચાર અજીવ અસ્તિકાયાનાં નામ આ પ્રમાણે છે‘ધથિાય, અધમથિાય, બાળસ્થિ જાય, પોથિાય’ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલેાસ્તિકાય. ‘[ચ નું સમને બાયપુત્તે નીત્યાય વિદ્યાય નૌવાય ઇવ' તથા એક શ્રમણુ જ્ઞાતપુત્ર મહાવીરે એકલા જીવાસ્તિકાયને જ અરૂપી જીવકાય કહ્યુ છે. જીવાસ્તિકાયને ભાવા` આ પ્રમાણે છે– જ્ઞાનાનંદ રૂપ ઉપયાગનું નામ જીવ છે. આ જ્ઞાનાદિ રૂપ ઉપયોગની પ્રધાનતા જેમાં હોય છે તે અસ્તિકાયને જીવાસ્તિકાય કહે છે. સ્થળ સમને બાયપુત્તે ચત્તર સ્થિાપુ વળવે – તંનદા પાંચ અસ્તિકાયોમાંના નીચે પ્રમાણે ચાર અસ્તિકાયેને શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીરે
[૫]
શ્રી ભગવતી સૂત્ર : ૫
-
૨૪૧