SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ વાળી ગતિથી યુકત થઇને, ઇસમિતિનું પાલન કરતાં, આગળની ભૂમિનું ધન ४२तां, ते अन्य यूथिनी पासेथी नाrया. (तएणं ते अण्णउत्थिया भगवं गोयमं अदूरसामंतेणं वीइवयमाणं पासंति, पासित्ता अनमन सदावें तिः) ते मन्य યૂથિકે એ ભગવાન ગૌતમને પિતાની પાસેથી પસાર થતા જોયા. તેમને જોઈને તેમણે मे भीतने मायाव्या. (अन्नमन सदावित्ता एवं वयासी) मे भीतने मलावीने तेम २ प्रमाणे पात ४२११ मil- (एवं खलु देवाणुप्पिया! अम्ह इमा कहा अविप्पकडा, अयं च ण गोयमे अम्ह अदरसामंतेणं वीइवयइ ) हेवानुप्रिया ! શ્રમણ ભગવાન મહાવીર દ્વારા પ્રકટ કરવામાં આવેલી આ અસ્તિકાયની વતવ્યતાની પ્રતીતિ હજી સુધી આપણને થઈ નથી. આ ગૌતમ અત્યારે આપણી પાસે થઈને પસાર थ४ २७० छ, (तं सेयं खलु देवाणुप्पिया ! अम्ह गोयमं एयमटुं पुच्छित्तए त्ति कट्ट अन्नमन्नस्स अंतिए एयमद्वं पडिमुणंति) त। मापणे मारे २मा प्रभार કરવું એ જ હિતકારી છે કે આપણે ગૌતમની પાસે જઈને આ વિષયમાં તેમને પૂછીએ. मा प्रमाणे ५२२५२नी पात भरे स्वीजरी लीधी. (एयमद्रं पडिसणित्ता जेणेव भगवं गोयमे ! तेणेव उवागच्छति) l प्रमाणे मन्यान्यनी पातने मान्य ४ीने तो मगवान गौतमनी पासे २माच्या. (तेणेव उवागच्छित्ता भगवं गोयम एवं वयासी) त्यां मापाने तेभर मावान गौतमने 240 प्रमाणे ४ह्यु- (एवं खलु गोयमा! तव धम्मायरिए धम्मोचदेसए, समणे णायपुत्ते पंच अस्तिकाए पनवेइ) હે ગૌતમ! તમારા ધર્મોપદેશક, ધર્માચાર્ય, શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીરે પંચ અસ્તિકાયની ५३५४ ४२॥ छ- (तंजहा) 2 241 प्रभागेछ-(धम्मत्थिकायं, जाव आगासत्थिकाय) ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, પુદગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને આકાશાસ્તિકાય. (तचेव जाव रूविकाय अजीवकाय पनवेइ) Agी थी २३ ४२रीने 'इमारताय रूपि4 242943य छ' त्या सुधार्नु पूर्वरित ४थन घडए) ४२j. (से कहमेय गोयमा! एवं) ताडे गौतम ! २ ४थन वा रीते मान्य ४३ २४ाय सेवु छ ? (तएणं से भगवं गोयमे ते अन्नउत्थिए एव वयासी) त्यारे भगवान गौतमे त अन्य यूथिने २मा प्रमाणे ज्यु- (नो खलु वयं देवाणुप्पिया ! अस्थिभाव नथि त्ति वयामो, नस्थिभावं अत्थि त्ति वयामो, अम्हे णं देवाणुप्पिया! सन अस्थिभाव अत्थि त्ति वयामो, सन्न नस्थिभावं नथि ति वयामो) હે દેવાનુપ્રિયે! અમે અસ્તિભાવને નાસ્તિરૂપે કહેતા નથી, અને નાસ્તિભાવને અસ્તિરૂપે કહેતા નથી, હે દેવાનુપ્રિયે ! અમે સમસ્ત અસ્તિભાવને “અસ્તિ’ આ રૂપે જ કહીએ छी, भने समस्त नास्तिमाक्ने 'नास्ति' मा ३५ ४ी छीस. (तं चेयसा-वेयसा खलु तुब्भे देवाणुप्पिया ! एयमढे सयमेव पच्चुवेक्खह ति कट्ट ते अन्नउत्थिए एवं वयासी-एवं-एवं-जेणेव गुणसिलए चेइए, जेणेव समणे भगव महावीरे एवं जहा नियंठुद्देसए जाव भत्तपाणं पडिदंसेइ, भत्तपाणं पडिदंसेत्ता समणं भगवं महावीरं वंदइ, नमसइ, वदित्ता नाम सित्ता नच्चासन्ने जाव पज्जुवासइ) હે દેવાનુપ્રિયે ! તમે જ્ઞાન દ્વારા, મનથી જાતે જ આ વિષયને વિચાર કરો. આ પ્રમાણે કહીને ગૌતમે તે અન્ય યૂથિકને એવું કહ્યું કે અસ્તિકાયના જે સ્વરૂપનું ભગવાન શ્રી ભગવતી સૂત્ર: ૫ २४०
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy