SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વી શિલાપટ્ટક હતું, તેનું વર્ણન કરવું,(તપળ જીનિરુચરણ ચેયસ ગટૂસામ તે, વદને ત્રન્થિયા પમિતિ) તે ગુરુશિલક મૈત્યની અધિક દૂર પણ નહીં અને અધિક પાસે પણ નહીં એવે સ્થળે અનેક અન્ય યૂથિક જન (અન્ય મતવાળા લેાકા) રહેતા હતા. (તા) તેમનાં નામ આ પ્રમાણે સમજવાં- (ઘો, સેસ્ટોરા, સેવાજોદ્રા, ૩૫, નામુપ, તત્ત્વ, અમવાદ્, સેવા, મવચારવું, મુહસ્થી ગદાવડું) કાલેાદાયી, શૈલેદાયી, શૈવાલેાદાયા, ઉદય, નામેાય, નર્મક્રિય, અન્યપાલક, શૈલપાલક, શ ંખપાલક, સુહસ્તી અને ગાથાપતિ. (સત્તુળ તેમિ અન્નउत्थियाण अन्नया कयाई एगयओ समुवागयाण सन्निविद्वाण', સત્રિમ માળ અચમેયાવે મિો દાનમુક્કાને સમુપ્તિસ્થા) એક સમયે એવું બન્યું કે તે અન્યતીથિંક લેાકેા, પાતપાતાને સ્થાનેથી આવીને કોઇ એક જગ્યાએ આનદપૂર્ણાંક એઠાં હતાં. ત્યારે તેમની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ ચાલ્યેા– (Ë સહુ સમજે નાયપુત્તે પાંચ અસ્થિા પન્નવેફ – તંબા ) શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીરે આ પ્રમાણે પાંચ અસ્તિકાયેા કહ્યા છે– ( ધર્મચિાય ભાવ બાળાસથિાય) ધર્માસ્તિકાયથી લઈને આકાશાસ્તિકાય પર્યન્તના પાંચ અસ્તિકાયને અહીં ગ્રહણ કરવા. ( તસ્થળ' સમજે બાયપુત્તે ચત્તારિસ્થિઢાણ બનીવાર્ પદ્મવેરૂ તે પાંચ અસ્તિકાયમાંના ચાર અસ્તિકાયને શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીરે અજીવકાય કહ્યા છે. (તના) તે ચારનાં નામ નીચે પ્રમાણે છે– (ધર્માંથિાય, પ્રથમસ્થિવાય, નાસત્થિાય, તો ાિય) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય. (મૈં ૨ ' સમજે બાયપુરો નીસ્થિ काय अविका जीवकाय વેર ) શ્રમણ જ્ઞાતાપુત્ર મહાવીરે એક માત્ર જીવાસ્તિકાયને અરૂપીકાયરૂપ જીવકાય કહ્યું છે, (તક્ષ્યાં સમને બાયપુત્તે ચત્તારિસ્થિાત્ અવિવા! પળવેર) તથા એ જ શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીર ચાર અસ્તિકાયાને અરૂપી કથા છે. (તના) તે ચાર અરૂપી અસ્તિકાયા નીચે પ્રમાણે છે(ધમ્નસ્થિવાય', અધમસ્થિરાય, આગાયસ્થિાય', નીવસ્થિવાય) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય. ( વર્ષાં ચ સમને નાપુત્તે पोग्गलत्थिकाय, रूविकार्य अजीवकाय पण्णवेइ ) શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીરે ફકત એકલા પુદ્ગલાસ્તિકાયને રૂપીકાય, અજીવકાય કહ્યું છે. (સે દમેય મને સત્ર) તેમનું આ પ્રકારનું કથન કેવી રીતે માની શકાય. ( तेणं कालेणं तेणं समएणं समण्णस्स भगवओ महावीरस्स जेट्टे अंतेवासी इंदभूई णामं अणगारे गोयमगोत्तेणं एवं जहा विइयसए नियं ठुद्देसए जाव भिक्खायरियाए अडमाणे अहापज्जत भत्तपाणं पडिग्गाहिता रायगिहाओ णयराओ जाव अतुरियं अचवलं असभंत जाव रीय सोहेमाणे तेर्सि अण्ण રન્થિયાાંગસૂત્રનામ તેળવીયય) તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ઇન્દ્રભૂતિ અણુગાર હતા. તેઓ ગૌતમ ગામના હતાં. બીજા શતકના નિથદેશકમાં કહ્યા પ્રમાણેનું ઇન્દ્રભૂતિ અણુગાર વિષેનું સમસ્ત ક્થન અહીં ગ્રહણ કરવું. તે ઇન્દ્રભૂતિ અણુગાર ભિક્ષા કરતાં કરતાં, પ્રાસુક. એષણીય આહારપાણી ગ્રહણ કરીને રાજગૃહ નગરમાંથી ત્વરારહિત, ચપલતારહિત, અસ બ્રાંત આદિ વિશેષણા શ્રી ભગવતી સૂત્ર : ૫ ૨૩૯
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy