SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ કાલોદાયિકે પ્રબોધિત હોને કા વર્ણન કાલેદાયિપ્રબોધ વક્તવ્યતાતેoi #ાટે તે સમg of ઈત્યાદિ સૂત્રાર્થ- (તેલં છે તે સમg i) તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર (Hદાદાહિરને વાલિ થ) મહા કથા પ્રતિપન્ન હતા–અનેક લેકેને ધર્મોપદેશ દેવામાં પ્રવૃત્ત હતા. (ત્રિાતા , હં હં સૂવું માનg ) એવામાં કાલેદાયી ત્યાં શીધ્ર ઉપસ્થિત થયે. (જાવા નિ સને માત્ર મહાવીરે ઝાલાવું ઈ વઘાસ) હે કાલોદાયી !” આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે તેને આ પ્રમાણે કહ્યું- (of 7Tni Rારા! ચંન્ના જવા एगयओ समुवागयाणं संनिविट्ठाणं तहेव जाव से कहमेयं मन्ने एवं) હે કાલદાયી! એક દિવસ જ્યારે તમે કોઈ બીજે સ્થાનેથી આવીને સમુદાયરૂપે એક સ્થાને ભેગા થયા હતા, ત્યારે તમને પંચાસ્તિકાયને વિષે આ પ્રકારને વિચાર આવ્યું હતો, કે “અહીં પહેલા સૂત્રમાં આપેલું “તે વાતને કેવી રીતે માની શકાય, ત્યાં સુધીનું સમસ્ત પૂર્વોકત કથન ગ્રહણ કરવું.” (સે છૂ શસ્ત્રોગદ્દે સમ) કહે, કાલેદાયી! મારી આ વાત ખરી છે કે નહીં? (દંતા, ગથિ) હા, ભદન્ત! આપની વાત ખરી જ છે. (તે સમદ્ જાતા હે કાલેદાયી ! એ વાત સત્ય છે કે ( ર ચરિથા નધિ) મેં પાંચ અસ્તિકાની પ્રરૂપણ કરી છે. (તંગદા) તે પચ અસ્તિકાય આ પ્રમાણે છે– ( પધ્ધથિી નાર Tઋચિન્નાઇ) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, આકાશારિતકાય અને પુદગલાસ્તિકાય. (તથાં ગઢ રારિ ચરિભાઇ અનીતિથwાઇ ગની તથા પૂનમ) તેમના ચાર અસ્તિકાયરૂપ અછવાસ્તિકાયને મેં અવરૂપે કહેલા છે, તથા આગળ કહ્યા પ્રમાણે મેં એક પુદગલકાયને રૂપીકાય કહેલું છે. (તg સે જોવા જમાં મા મારે છ વયાસી) ત્યારે તે કાલેદાયીએ શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે પ્રશ્ન પૂછયે– ( fu í મતે ! પરમરિથસિ, ગાારિથતિ, વિકાસ, अजीवकाय सि, चक्किया केइ आसइत्तए वा, सइत्तए वा, चिट्ठित्तए वा, સિરૂત્ત વા, તદિત્તર વા?' હે ભદન્ત ! આ અરૂપી અછવકા ધમસ્તિકામાં, અધર્માસ્તિકાયમાં અને આકાશાસ્તિકાયમાં શું કઈ જીવ બેસી શકવાને, સૂઈ શકવાને, રહેવાને, ઊભું રહેવાને, નીચે બેસવાને, કે પડખું બદલવાને સમર્થ હોય છે ખરો? (નો રૂાષ્ટ્ર સમ જોરાડું) હે કાલેદાયી! એવું સંભવી શકતું નથી. (एयं सिणं पोग्गलत्थिकायसि रूबिकाय सि, अजीवकायसि, चकिया ગાસત્તg વ, સત્તg વા, નાવ દ્રિત્તા વા) પરંતુ પુદ્ગલાસ્તિકાયરૂપ રૂપીકાય કે જેને અછવકાય કહેવામાં આવેલું છે, તેમાં કઈ પણ જીવ બેસવાને, ઉઠવાને, સૂવાને (યાવતું) પડખું બદલવાને સમર્થ હોય છે. (સંક્તિ ઈ સંતે ! पोग्गलत्थिकायसि रूविकाय सि अजीवकायसि जीवाण पावाकम्मा पावफलવિવારંg Mતિહે ભદન્ત ! રૂપી પુદ્ગલાસ્તિકાય કે જે અછવકાયરૂપ છે, તેમાં શું જીવ સંબંધી પાપજનક કર્મ કે જે પાપફલના વિપાકથી સંયુકત રહે છે, શ્રી ભગવતી સૂત્ર : ૫ ૨૪૪
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy