SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ તેને સદ્ભાવ હોય છે ખરી? (ì ફળકે સમ જાહોવા !) હે કાલેદાયી ! એવું સંભવી શકતું નથી, કારણ કે યસ ની સ્થિજાતિ નીવા દ્વાવામા વાવ વિનામ"નુત્તા નતિ ) જે અરૂપી કાયરૂપ જીવાસ્તિક્રાય છે, તેમાં જ જીવ સંબંધી પાપજનક ક` કે જે પાપફેલના વિપાકથી સંયુક્ત રહે છે, તેનેા સદ્ભાવ હાય છે. (સ્થળ છે જાજોતા પુત્રે મમળ માત્ર મદાત્રી ચંદ્ર, નમસ, दत्ता नमसित्ता एवं वयासी - इच्छामि णं भंते ! तुब्भं अंतिय धम्म નિસામેત્ત). આ પ્રમાણેનું પ્રતિપાદન સાંભળીને કાલેાદાયી પ્રતિબુદ્ધ થઇ ગયા. ત્યારબાદ તેણે શ્રમ ભગવાન મહાવીરને વંદણા કરી અને નમસ્કાર કર્યાં, વંધ્રુણા નમસ્કાર કરીને તેણે પ્રભુને આ પ્રમાણે કહ્યું- હું ભન્ત ! હું આપની પાસે ધર્મનું સ્વરૂપ સાંભળવા માગું છું. (ક્ષ્ય ના વિક્તા પથ્થરૂ૬) આ પ્રમાણે કહીને તેણે રકન્દકની જેમ દીક્ષા અંગીકાર કરી લીધી. ( तहेव एकारसअंगाई जाव વિદરF) અને સ્કન્દની જેમ અગિયાર અગાના અભ્યાસ કરી લીધા. ટીકા”- કાલેાદાયી પ્રબુદ્ધ થયા અને તેણે પ્રવ્રજ્યા ધારણ કરી, આ વાતનું સૂત્રકાર આ સૂત્ર દ્વારા નિરૂપણ કરે છે—તે માઢેળ તેળ સમા સમને મળત્ર મદાવીને મદાદાહિતને વિરોસ્થા તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર શ્રાવકાને ક્થાના પ્રમન્ય દ્વારા ધર્માંપદેશ દેવામાં પ્રવૃત્ત હતા. બરામર ' એ જ અવસરે (વ્યાહોવા ચ ત તેમ વ આગ) કાલેાદાયી તે સ્થાને જ્યાં મહાવીર પ્રભુ વિરાજમાન હતા ત્યાં ઘણી જ ત્વરાથી આવી પહોંચ્યા. ' कालोदाइ હે કાલેાદાયી !' ત્તિ સમળે માય મહાવીરે જાજોદ્દા પત્ર વયાસી' એવું સમેાધન કરીને, શ્રમણ ભગવાન મહાવીરે તે કાલેાદાયીને આ પ્રમાણે કહ્યુ 'से णूणं तुम्हाणं कालोदाई ! अन्नया कयाई एगयओ सहियाणं સમુવાળયાળ સિિવકાળ તહેવું બાવ' હે કાલેાદાયી ! તમે શૈલેદાયી, શવાલેદાયી, ઉદય, નામેાય, નય, અન્યપાલક, શૈલપાલક, શંખપાલક, સુઠુસ્તી અને ગાથાપતિ' વગેરે મિત્રા, એક દિવસ જ્યારે પોતપોતાને સ્થાનેયી આવીને સમૂહરૂપે એકત્ર થઇને આનંદોલ્લાસપૂર્વક બેસીને વાતચીત કરતા હતા, ત્યારે ‘અયમેયા ને મિઠ્ઠો દા સમુહ્યાને સમુન્નત્થા તમારી વચ્ચે અસ્તિકાયના વિષયમાં આ પ્રકારના વાર્તાલાપ થયા હતા. ‘યમેયવે’ થી શરૂ કરીને વિશ્વાયં અનીવાય વે? અહી સુધીના પાઠ આ વાર્તાલાપનું કથન કરવા માટે ગ્રહણ કરવા. તમે એવું કહેલુ કે તે તમે મને જ્ઞાતપુત્ર મહાવીર દ્વારા પ્રતિપાદિત અસ્તિકાયનું એવું સ્વરૂપ કેવી રીતે માની શકાય ?” આપ લેાકેાની વચ્ચે અસ્તિકાયના વિષયમાં આ પ્રકારના વાર્તાલાપ થયા હતા. તે મૂળ વાહોતા! અટ્ટે સમઢે?” હે કાલેાદાયી ! શ્રી ભગવતી સૂત્ર : ૫ ૨૪૫
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy