SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ આપ લોકોની વચ્ચે આ પ્રકારને વાર્તાલાપ થયું હતું તે વાત ખરી છે કે નહીં? ત્યારે કાલોદાયીએ કહ્યું- “દ તા, અસ્થિ હા, ભદન્ત! આપ કહે છે તે વાર્તાલાપ અમારી વચ્ચે અસ્તિકાયના સ્વરૂપને વિષે થયે હતો ખરે. ત્યારે મહાવીર પ્રભુએ કહ્યું- “તં સf vસદે શાસ્ત્રોત હે કાલોદાયી! અસ્તિકાયના સ્વરૂપનું મેં જે પ્રતિપાદન કર્યું છે તે સત્ય જ છે. તેમાં સંદેહને જરી પણ અવકાશ જ નથી. મેં અસ્તિકાનું આ પ્રમાણે પ્રતિપાદન કર્યું છે iા ગથિયું જુન-તંગદામેં નીચે પ્રમાણે પાંચ અસ્તિકાય કહ્યા છેધબ્લથિા ના વારિથ%ા” (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) જીવાસ્તિકાય, (૪) આકાશાસ્તિકાય અને (૫) પુદગલાસ્તિકાય. 'तत्थण अहं चत्तारि अस्थिकाए अजीवकाए अजीवतया पनवेमि' तेमांना ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદગલાસ્તિકાય, એ ચાર અસ્તિકા અછવકાય છે, તેથી તેમનું મેં અછવરૂપે પ્રતિપાદન કર્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અસ્તિકાય પાંચ કહ્યા છે. તેમાંથી “શનીવાવ ધfધારાપુદ્રા ધર્માસ્તિકાય આદિ ચાર અસ્તિકાય અછવકાયરૂપ છે, તેથી તેમનું અવરૂપે પ્રતિપાદન કરાયું છે. 'तहेव जाव एग च ण अहं पोग्गलत्थिकायं रूविकाय पन्नवेमि' तयार પુદગલાસ્તિકાય છે તે અજીવકાર્યા હોવા છતાં પણ રૂપી કાયરૂપ છે, બાકીના ત્રણ અસ્તિકાય રૂપી કાયરૂપ નથી- પણ અરૂપીકાયરૂપ છે. એ જ પ્રમાણે જીવ પણ અરૂપીકાયરૂપ છે. કારણ કે મૂવત: આ બધાં અરૂપીકામાં રૂપાદિ પુગલના ગુણ રહેલા હેતા નથી. ‘તા તે જોવાઈ સમજ મા મહાવીર પુર્વ વાર- - ત્યારબાદ કાલેદયીએ શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે પ્રશ્ન પૂછ– 'एयसि ण भंते! धम्मस्थिकासि, अधम्मत्थिकार्य सि, आगासस्थिकाय सि अरूविकायंसि अजीवकायंसि चकिया केई आसइत्तए वा, सइत्तए वा, चिट्टित्तए વા, નિરzત્તા વા, તાદિત્તg વા” હે ભદન્ત! શું કોઈ પુરુષ એવા હોય છે કે જે આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયરૂપ અરૂપીકાયમાં તથા અજીવકાયરૂપ તે ધમસ્તિકાય આદિકોમાં અને પુદ્ગલાસ્તિકાયમાં બેસવાને માટે, સૂવાને માટે, રહેવાને માટે, નીચે બેસવાને માટે, ઉઠવાને માટે તથા પડખું બદલવા માટે સમર્થ હોય છે? કાલેદારીના આ પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન મહાવીર કહે છે- “જે કુળદે નજરે. ઝાલા ! હે કાલેદાયી ! એવું સંભવી શકતું નથી કારણ કે ધર્માસ્તિકાય આદિ ત્રણ અરિતકાયરૂપી હોવાને કારણે તથા અજીવ હોવાને કારણે તેમાં કોઈ પણ જીવ ઉપવેશન બેસવાની ક્રિયા) આદિ કરવાને સમર્થ હોઈ શકતા નથી. પરંતુ “ષિ पोग्गलत्थिकायं सि रूविकायसि अजीवकार्य सि चक्किया केइ आसइत्तए वा, સરૂત્તા વા. જાવ તદિનg ar” રૂપીકાય અને અછવકાયરૂપ જે પગલાસ્તિકાય છે, તે એકમાં જ કેઈપણ જીવ બેસવાને, ઉઠવાને. સૂવાને, રહેવાને તથા પડખું બદલવાને અવશ્ય સમર્થ હોય છે, કારણ કે આ પુદ્ગલાસ્તિકાય અછવરૂપ અને રૂપીકાયરૂપ છે, તેથી તેમાં જીવો બેસવાની, ઉઠવાની, સૂવાની આદિ ક્રિયા કરી શકે છે. હવે કાલોદાયી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “ણિ જો અંતે ! पोग्गलत्थिकाय सि रूविकायसि अजीवकाय सि जीवाणं पावाकम्मा पावफलવિજ્ઞાશસંનત્તા જ્ઞાતિ ?? હે ભદન્ત ! રૂપીકાયરૂપ અને અછવાયરૂપ આ પુદગલાસ્તિકામાં, જીવોના પાપજનક કમ કે જે પાપના દુઃખરૂપ વિપાક (ફળ)થી યુક્ત હોય શ્રી ભગવતી સૂત્ર : ૫ २४६
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy