________________
છે, તેના સદ્ભાવ હાય છે ખરા? આ પ્રશ્નનું તાત્પર્યાં નીચે પ્રમાણે છે અશુભ ફળરૂપ વિપાક દેનારા જીવના પાપકના રૂપી તથા અજીવકાયરૂપ પુદ્ગલાસ્તિકાયમાં શું સદ્ભાવ હાય છે. ખરે ? ઉત્તર- 'નો ફળદું સમટે' હે કાલેાદાયી ! એવું સંભવી શકતું નથી કારણ કે અશુભ ફળરૂપ વિપાકદાયક છત્રના પાપકર્માં અચેતન હેવાને કારણે પુદ્ગલાસ્તિ કાયમાં સુખ દુઃખનું વેદન કરાવી શકતાં નથી, તે કારણે જીવના પાપકર્માનું ફૂલ પુદ્ગલાસ્તિકાયમાં સંભવી શકતુ નથી. ‘દાજોવા! નિ ગૌર્વાથાયમિ अरूविकार्यंसि जीवाणं पावाकम्मा पावफलविभाग संज्जुत्ता જ્ન્મતિ' પરન્તુ હૈ ક લેદાયી ! અરૂપીકાયરૂપ જે જીવાસ્તિકાય છે, તેમાં જીવના પાપજનક કર્મી પાપલરૂપ વિપાકવાળાં અવશ્ય હોય છે. કારણુ કે પાપકમ પેાતાનું ફળ સચેતનમાં ઉત્પન્ન કરે છે. જીવાસ્તિકાય સચેતન પદા' છે, તેથી તે પાપલરૂપ સુખદુઃખનું વેદન કરી શકે છે. તે કારણે પાપકમાં પેતાનું ફળ એ જ અસ્તિકાયમાં ઉત્પન્ન કરે છે. તે અસ્તિકાય સિવાયનાં બીજાં અસ્તિકાયામાં પાપકર્માં પેાતાનું ફળ ઉત્પન્ન કરી શકતાં નથી. સ્થળ સે જાજોના સંયુટ્રે' અસ્તિકાયના સ્વરૂપનું આ પ્રમાણે પ્રતિપાદન સાંભળીને કાલેાદાયી પ્રોધ પામ્યા. ત્યારબાદ ‘મળે માર્ચ મહાવીર ચંદ્ર, નમસફ તેણે શ્રમણુ ભગવાન મહાવીરને વણા નમસ્કાર કર્યાં. મંહિત્તા, નત્તિત્તા વં યાસી વંદણા-નમસ્કાર કરીને તેણે મહાવીર પ્રભુને આ પ્રમાણે કહ્યું- દુચ્છામિ નું મંતે ! તુક્ષ્મ અતિય ધર્મ નિસામેત્તÇ' હે ભદન્ત ! આપની પાસે ધને-ધર્મના સ્વરૂપને સાંભળવાની મારી અભિલાષા છે. ‘ ના અંત′′તવરૂદ્ અણુગારના વિષયમાં બીજા શતકના પહેલા ઉદેશકમાં જેવું કથન કરવામાં આવ્યુ છે એવું સ્થન અહીં પણ સમજવું. એટલે કે સ્કન્દકની જેમ કાલાદાયીએ પણુ પ્રત્રજ્યા અંગીકાર કરી. • તમે પારસમંગારૂં નામ વિરૂ ' તેમણે પણ સ્કન્દક અણુગારની જેમ અગિયાર અંગેનું અધ્યયન કર્યું. ! સૂ. રા
સ્કન્દક
શુભાશુભ કર્મ કે ફુલ કા નિરૂપણ
શુભાશુભ કમલના વિષયમાં કાલાદાયીના વકતવ્યતા“તળું સમને માથું મદારી' ઇત્યાદિ
સૂત્રા ( તળ સમને મળવું મદાવીરે માયા થાડુંરાચદ્દિાઓ નવરાત્રો મુળસિયામો સેડ્યાનો હિળિઘુમ ) ત્યાર બાદ કોઇ એક સમયે ભગવાન મહાવીરે રાજગૃહ નગરના તે ગુરુશિલ ચૈત્યમાંથી વિહાર કર્યાં. (ઉનિમિત્તા) ત્યાંથી નીકળીને (દિયા બળવિહાર વિદડ) તેઓ બહારના પ્રદેશામાં વિહાર કરવા લાગ્યા. (તેનું હાયેળ તેજું સમદ્ ાં રાશિદ્દે નામ નયરે જીમિહત્વ નામ ચેપ હોસ્થા) તે કાળે અને તે સમયે રાજગૃહ નગરમાં ગુણશિલક નામે ચૈત્ય હતું. (તળું સમને મા મહાવીરે ગાયા યારૂં જ્ઞાન સમોસઢ) કોઇ એક સમયે શ્રમણ ભગવાન મહાવીર તે ચૈત્યમાં પધાર્યાં. (રિસા ના કિયા) મહાવીર પ્રભુની ધમ દેશના સાંભળવા માટે પરિષદા ત્યાં આવી અને ધર્માંપદેશ શ્રવણ કરીને પરિષદા વિખરાઇ ગઇ. (સાં છે જોવાઈ બળનારે મળયા વારૂં
શ્રી ભગવતી સૂત્ર : ૫
२४७