________________
जेणेव समणं भगवं महावीरे तेणेव उवागच्छइ) ત્યાર બાદ કાઇ એક સમયે તે કાલેાદાયી અણગાર, જ્યાં મહાવીર પ્રભુ હતા, ત્યાં આવ્યા. (=વાળષ્ઠિત્તા સમાં મળ્યું મદાવીર ચંદ્ર, નમસ, વૃત્તિા નમસત્તા યં યાસી) ત્યાં આવીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વણા–નમસ્કાર કર્યાં. વંદા-નમસ્કાર કરીને તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યા– ( સ્થિળ મતે! નીવાળું પાત્રામા પાલવવામસંન્નુત્તા ઋન્નતિ ? ) હે ભદન્ત ! જીવેાના પાપકર્માં શું પાપલરૂપ વિપાકવાળાં હોય છે ? (દંતા, અસ્થિ) હા, હાય છે. (હંમતે ! બાવા નં પાયામા વાળવવામંનુત્તા òન્નતિ ?) હે ભદન્ત ! જીવાના પાપકમે પાપફળરૂપ વિપાકવાળાં કેવી રીતે હાય છે ? (પાજોદ્દા સે ના નામ ફ पुरिसे मणुन्न थालीपागसुद्ध अट्ठारसर्वजणाउलं विससंमिस्सं भोयणं भुंजेज्जा) હું કાલેાદાયી ! કોઇ એક પુરુષ મનેાજ્ઞ (સુંદર) કડાહીમાં પકવવામાં આવેલ હાવાથી શુદ્ધ, ૧૮ પ્રકારનાં દાલ, શાક આદિ વ્યંજનાથી યુકત ભાજનને ખાય છે પણ તે ભોજનમાં વિષ મેળવવામાં આવેલ છે. (તમાં મોયણા બાવાશ્મણ મન, तओ पच्छा परिणममाणे परिणममाणे दुरूत्ताए, दुगंधत्ताए, जहा महासत्रए નાવ મુખોર શરૂ) તે ભોજનના આપાત પ્રથમ સૌંસ`– ખાતી વખતના સ્વાદ તા સારા લાગે છે, પણ ત્યાર ખાદ જ્યારે તે ભેજન પચવા માંડે છે, ત્યારે તે ખરાખરૂપે, દુગ ધરૂપે, મહાસત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે, વારંવાર પરિણમતું રહે છે. (ામેવાહોવા) હૈ કાલેાદાયી ! એ જ પ્રમાણે (નીવાળ વાળTT जाव मिच्छादंसणमल्ले, तस्स णं आवाए भदए भवइ, तओ पच्छा विपरिणમમાને વિવાિમમાળે કુવત્તાપ નાય. મુખોમુખો મિરૂ) જીવેનાં પ્રાણાતિપાત થી લઈને મિથ્યાદ નશલ્ય પન્તના પાપકર્મનિા આપાત-પ્રથમ સૌંસગ -તે સુખદાયક લાગે છે, પણ ત્યાર ખાદ જ્યારે તે પાપકર્માં ઉદયમાં આવે છે, ત્યારે તેઓ ખરાખરૂપેદુઃખરૂપે વારંવાર પરિણમતાં રહે છે—તે પાપકમેર્માં સુખરૂપે પરિણમતાં નથી. (છ્યું વડુ ચાલોાઈ ! ભૌવાળ પાવામા પાત્ર વિવાન સંજીત્તા જાતિ) હે કાલેાાચી આ રીતે જીવાનાં પાપકર્માં પાપક્ષ વિપાકવાળા - દુઃખ૫ વિપાકવાળાં– હાય છે. ( अस्थि भंते ! जीवाणं कल्लामा कम्मा कल्लाणफलविवागसंज्जुत्ता कज्ज ति?) હે ભદ્દન્ત ! જીવાના કલ્યાણકમાં-(શુભકર્માં) શું કલ્યાણુફળરૂપ– (શુભફળરૂપ) વિપાકવાળાં હાય છે? (દંતા, મહૈિં) હા, કાલેાદાયી ! જીવેાના શુભકર્માં શુભફળરૂપ વિપાકવાળાં
હાય છે.
(कहंणं भंते ! जीवाणं कल्लाणकम्मा कल्लाणफलविवागसंजुत्ता कज्ज ति ? ) હે ભદન્ત ! જવાનાં શુભકમેર્યું કેવી રીતે શુભફળરૂપ વિપાકવાળાં હાય છે ? (સે ના नामए केइ पुरिसे मणुष्णं थालीपागसुद्ध अट्ठारसर्वजणाउल ओस हमिस्स भोजणं भुजेज्जा - तस्सणं भोयणस्स आवाए नो मद्दए भवइ, तओ पच्छा परिणममाणे परिणममाणे सुरूवत्ताए, सुवन्नत्ताए जाव सुहत्ताए, नो दुक्खत्ताए भुज्जो भुज्जो परिणमइ, एवामेव कालोदाई ! जीवाणं पाणाइवायवे रमणे નાવ દવેઅને) હે કાલાદાયી ! કાઇ એક પુરુષ કડાહી આદિમાં સારી રીતે પકાવવામાં આવ્યું હોય એવું, ૧૮ પ્રકારના શાક આદિ વ્યંજનાવાળું, મનેના ભેજન
શ્રી ભગવતી સૂત્ર : ૫
२४८