________________
હવે સાતમાં ભંગ સંબંધમાં ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે— त्रिसुद्धले सेणं भंते असमोहरणं अप्पाणेणं अविसुद्धलेस्सं देवं देवि अण्णयरं जाणइ રામફ?' હે ભદન્ત ! વિશુદ્ધ લેસ્યાવાળા દેવ અનુપયુકત ( ઉપયેગ રહિત ) આત્મા દ્વારા અવિશુદ્ધ લેશ્યાવાળા દેવને, દેવીને અથવા એવાં અન્ય કોઇને શું જાણી–દેખી શકે છે ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે—ળો ફાટ્ટે સમેટ્ઠ' હે ગૌતમ ! એ વાત પણ સાઁભવી શકતી નથી. તેનું કારણ આ પ્રમાણે છે જો કે એવા દેવ નિયમથી જ સભ્યદૃષ્ટિ હોય છે, તે પણ પાને જાણવાનું તે ઉપયુક્ત ( ઉપયેગ ચુકત ) અવસ્થામાં જ બની શકે છે, ઉપયાગ રહિત અવસ્થામાં અની શકતુ નથી. તેથી સમ્યગ્દૃષ્ટિ હેાવા છતાં ઉપયોગ રહિત હોવાના કારણે વિશુદ્ધલેશ્યાવાળા તે દેવ પણ તેમને જાણી દેખી શક્તા નથી. હવે સૂત્રકાર આઠમે ભંગ પ્રકટ કરે છે— ગૌતમ સ્વામીના પ્રશ્ન– વિદ્ધજીઓનું મંતે ! તેવે અમનોદાં બાને f વિષ્ણુદ્ધહેમ તેમ કૃષિ યાં બાળરૂ પાસ ?' હે ભદન્ત ! વિશુદ્ધ લેશ્યાવાળા દેવ ઉપયેગ રહિત આત્મા દ્વારા વિશુદ્ધ લેશ્યાવાળા દેવને, દેવીને, અથવા એવાં અન્ય કોઇને શું જાણી-દેખી શકે છે? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે— ળો ફળકે સમ’ તમ ! એવું સાઁભવી શકતું નથી. કારણ કે તે ઉપયેગ રહિત અવસ્થાવાળા હાય છે, તે કારણે વિશુદ્ધ લેશ્યાવાળા હાવા છતાં તે તેમને જાણી શકતા નથી—ઉપયુકત અવસ્થામાં જ જાણવાનું સંભવી શકે છે, અનુપયુકત અવસ્થામાં નહીં. હવે ગૌતમ સ્વામી નવમાં ભંગ વિષે પ્રભુને પ્રશ્ન પૂછે છે- વિદ્યુતટેટ્સેળ મંતે ! देवे समोहरणं अप्पाणेणं अविमुद्धलेस्सं देवं देवि अण्णयरं जाणइ पास ? ' હે ભદન્ત ! વિશુદ્ધ વેશ્યાવાળા દેવ ઉપયુકત (ઉપયોગ રહિત ) આત્મા દ્વારા અવિશુદ્ધ લેશ્યાવાળા દેવને, દેવીતે, અથવા એવાં અન્ય કોઇને શુ જાણે છે અને દેખે છે? તેના જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે– ‘ દંતા, બાળક પાસરૂ ? હા ગૌતમ ! એવા દેવ તેમને જાણે છે. અને દેખે છે તેનું કારણ નીચે પ્રમાણે છે— તે દેવ વિશુદ્ધ લેસ્યાવાળા હેાવાથી સમ્યકૂદૃષ્ટિ હોય છે. એવા સમ્યદૃષ્ટિ દેવ જ્યારે ઉપયેગચુકત અવસ્થાવાળા હોય છે, ત્યારે તે તેમને જાણે છે અને દેખે છે.
હવે દસમાં ભંગ વિષે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે विसुद्धले सेणं भंते ! देवे समोहरणं अप्पाणेणं त्रिसुद्धलेस्सं देवं देवि अण्णय रं બાળરૂપાસરૂ ? ’હે ભદન્ત ! વિશુદ્ધ લેશ્યાવાળા દેવ ઉપયુકત આત્મા દ્વારા વિશુદ્ધ લેસ્સાવાળા દેવને, દેવીતે, અથવા અન્ય કોઇને શું જાણે-દેખે છે ? ઉત્તર-દંતા, નાર પાસરૂ ' હા, ગૌતમ ! તે તેમને જાણે છે અને દેખે છે, તેનું કારણ પણ નવમાં ભંગમાં મતાવ્યા પ્રમાણે જ સમજવું.
હવે ૧૧ માં ભંગ વિષે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે ' विसुद्धले सेणं भंते! देवे समोहयाऽसमोहरणं अप्पाणेणं अविसुद्धलेस्सं
શ્રી ભગવતી સૂત્ર : ૫
૫૮