________________
આવી જાય છે, અને બીજી વખત મારણાન્તિક સમુદઘાત કરીને અસુર કુમારના કોઈ એક આવાસમાં અસુરકુમાર રૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં ઉત્પન્ન થતાં જ તે આહાર ગ્રહણ કરવા માંડે છે, ગ્રહણ કરેલા આહાર પુદગલેનું પરિણમન કરે છે અને પરિણમિત પુદગલે દ્વારા અસુરકુમારને ચગ્ય શરીરનું નિર્માણ કરે છે. એ જ પ્રમાણે સ્વનિતકુમાર પર્વતના વિષયમાં પણ સમજવું. જેમ કે-સ્તુનિતકુમારની પર્યાયે ઉત્પન્ન થવા
ગ્ય કેઇ એક જ મારણતિક સમુહઘાતથી યુક્ત થઈને સ્વનિતકુમારેના કેઇ એક આવાસમાં પહોંચી જાય છે. તે ત્યાં જઈને આહાપુદ્ગલેને ગ્રહણ કરે છે, તેમને ખલાસરૂપે પરિણુમાવે છે અને પરિમિત પુદગલે દ્વારા સ્વનિતકુમારને એગ્ય શરીરનું નિર્માણ કરે છે. તથા કેઈ એક જીવ સ્વનિતકુમારોના આવાસોમાંના કેઈ પણ એક આવાસમાં ઉત્પન્ન થવાને ગ્ય છે. તે જીવ મારણતિક સમુદઘાત કરીને ત્યાં પહોંચી પણ જાય છે, અને પછી તે પૂર્વગ્રહીત શરીરમાં પાછા આવી જાય છે, અને બીજીવાર મારણતિક સમુદ્ધાત કરીને તે રતનિતકુમારના કેઈ પણ એક આવાસમાં સ્વનિતકુમારની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. ત્યાં પહોંચતાની સાથે જે તે આહારોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરવા માંડે છે, તેમનું પરિણમન કરવા માંડે છે અને પરિમિત પુતલે વડે સ્વનિતકુમારને એગ્ય શરીરનું નિર્માણ કરી લે છે. આ રીતે અહીં બે પ્રકાર કહ્યા છે. અહીં વાત જાણવીમા માં વપરાયેલા “(યાવત પદથી “નાગકુમાર, વિઘુકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને દિકુમાર” આ ભવનપતિ દેને ગ્રહણ કરવામાં આવ્યા છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે– “લીસે અંતે! ભારતિયાઘા બ શોખ હે ભદત! જે જીવ મારણબ્લિક સમુદ્ધાતથી યુક્ત થઈને પસંવેષેતુ કુદરૂયાવાસસયસમુ ગgujય વા કુદવા . વાવાસંતિ કુવિજાપુરાણ રૂષિના અસંખ્યાત લાખ પૃથ્વીકાયેના આવાસમાંના કેઈ પણ એક પૃથ્વીકાયાવાસમાં પૃથ્વીકાયની પર્યાયે ઉત્પન્ન થવાને “મવિણ ચોગ્ય હેય, તે “જે મતે! હે ભદન્ત! એવો પૃથ્વીકાય રૂપે ઉત્પન્ન થવાને ૫ તે જીવ “કંરક્ષ gયof છે ના, વરુ વાષજિન્ના?’ મંદર પર્વતની પૂર્વ દિશામાં કેટલે દૂર સુધી જઈ શકે છે, અને કેટલા દૂર સુધીના પ્રદેશને પ્રાપ્ત કરી શકે છે?
તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે- જોરમાર હે ગૌતમ! “ચિત
ના, ચતં પાળકના” એવો તે જીવ લોકાન્ત સુધી જઈ શકે છે અને લૌકાન્તને પ્રાપ્ત કરી શકે છે.
પ્રશ્ન- * ૨ of મતેતથા વેવ ગાદકર વા, પરિણામેળ વા, શરીર વંધેજા હે ભદન્ત! પૃથ્વીકાય રૂપે ઉત્પન્ન થવાને વેગ એ તે જીવ પૃથ્વીકાયિકના આવાસમાં પહોંચતાની સાથે જ શું આહાર પુદ્ગલોને ગ્રહણ કરવા લાગે છે? શું તેમને ખબરસ રૂપે પરિણમાવા માંડે છે? તથા શું પરિમિત થયેલાં તે પદ્રલો દ્વારા શું તે પિતાના પૃથ્વીકાયિક શરીરની રચના કરવા માંડે છે?
શ્રી ભગવતી સૂત્ર : ૫