________________
સ્થિતિમાં જ્યારે તે ત્યાં પહોંચી જાય છે, ત્યારે શું તે ત્યાં જતાં જ આહારોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરવા મંડી જાય છે? ગૃહીત થયેલાં તે પુદ્ગલેનું શું છે ખલરૂપે અને રસરૂપે પરિણમન કરવા માંડે છે? તથા શું ખલ અને રસરૂપે પરિણમેલાં તે યુગલો વડે શું તે પિતાના શરીરની રચના કરી લે છે ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે—જયમા ! હે ગૌતમ! ગણરૂપ તથા
વ મારાજ ના, પરિણામેજ તા. ર ા સંકળા? નારક પર્યાયમાં જવાને ગ્ય કેઈક જીવ મારશાનિક સમૃદુઘાત કરીને ત્યાં જતાની સાથે જ આકારાગ્ય પુદગલેને ગ્રહણ કરે છે, તથા ગૃહીત પુદગલોને ખબરસરૂપે વિભકત કરી નાખે છે, અને બલરસરૂપે પરિમિત થયેલાં તે પુદગલો દ્વારા પોતાના શરીરની રચના કરી લે છે. તથા “ગરજેngu તો ફિનિશરદૃતો વિનિયત્તિત્તા દિમા કેઈક નારક પર્યાયમાં જવા ગ્ય જીવ, મારણાન્તિક સમુઘાત કરીને નારકાવાસમાં પહોંચી જાય છે, અને ત્યાંથી–અથવા સમુદ્દઘાતમાંથી–પાછા ફરીને પૂર્વ શરીરમાં આવી જાય છે, અને “ગાઝિા પર્વ શરીરમાં પાછા આવીને વોgિ ભારતિયાકુષાણ સમાજ” ફરીથી તે મારણાનિક સમુદ્દઘાત બીજી વખત ३२ छ, समोहणित्ता इमीसे रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेतु મUષિ નિવારારંરિ નૈવત્તા વવન્નિત્તg અને મારણતિક સમુદઘાત કરીને, તે આ રતનપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસમાંના કોઈ એક નરકાવાસમાં નાસ્કને જન્મ ગ્રહણ કરે છે. તો પછી ગાાન વા, પરિણામે વા, સરી વાં જ રા આ રીતે નારકની પર્યાયમાં ઉત્પન્ન થતાંની સાથે જ તે આહાર પુદ્ગલેને ગ્રહણ કરે છે, ગ્રહણ કરેલાં આહારપુગલેને ખલરસરૂપે પરિણમાવે છે અને ખલાસ રૂપે પરિણમેલા તે પુદગલો વડે તે પોતાના શરીરની રચના કરે છે.
વં ચ વાર સત્તના પુરી રત્નપ્રભા પૃથ્વીની જેમ જ તમસ્તમપ્રભા પયતની સાતે પૃથ્વીના વિષયમાં સમજવું.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “ની મત! માઈનિસમુખ્યg it ag' હે ભદન્ત ! મારણાન્તિક સમુઘાતથી યુકત થયેલે કે એક જીવ “રી ચકુમાર વાયરસ
મુકુમાર વા સંસિ મજુરમારના કવનિતા મરણ અસુરકુમારના ૬૪ લાખ આવાસમાં કઈ પણ એક આવાસમાં અસુરકુમાર રૂપે ઉત્પન્ન થવાને ગ્ય હોય, તે એ તે અસુરકુમારાવાસમાં ઉત્પન્ન થવા એગ્ય છવ, શું ત્યાં જતાં જ આહારપુગલોને ગ્રહણ કરવા માંડે છે? શું તે તેમને એલરસરૂપે પરિણાવે છે અને શું તે ખેલરસરૂપે પરિણમેલાં પુદ્ગલથી તે પિતાના શરીરની રચના કરી લે છે?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે–દા રેફયા તા માથા લાવ થયિમ” જેવી રીતે નરકગતિમાં જવાને એગ્ય જીવનું ઉપર વર્ણન કરવામાં આવ્યું છે, એ જ પ્રકારનું વર્ણન અસુરકુમારવાસમાં જવાને ચગ્ય જીવના વિષયમાં પણ સમજવું. જેમ કે અસુરકુમારની પર્યાયે ઉત્પન્ન થવા 5 કેઈ છવ મારણતિક સમુદઘાનથી યુકત થઈને અસુરકુમારોના કેઈ એક આવાસમાં પહોંચી જાય છે–ત્યાં પહોંચતાની સાથે જ તે આહારગ્ય પુદગલોને ગ્રહણ કરે છે, ગૃહીત પુદ્ગલેને ખતરસ રૂપે પરિણુમાવે છે, અને બલરસ રૂપે પરિણમિત થયેલાં તે પુદગલ દ્વારા પિતાના શરીરનું નિર્માણ કરે છે. તથા અસુરકુમારની પર્યાયે ઉત્પન્ન થવા યોગ્ય કેઈક જીવ મારણબ્લિક સમુદ્દઘાત કરીને ત્યાં જાય છે, અને ત્યાંથી પાછા ફરીને પૂર્વશરીરમાં
શ્રી ભગવતી સૂત્ર : ૫