SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ અને તે પરિમિત આહાર વડે શરીરનું બંધારણ કરે છે (નદા પુત્તસ્થમેળ મંત્ર સ પ્રચસ માહાત્રો ર્માળો) જે રીતે મંદર પ`તની ર્વ દિશા વિષેના આલાપક કહેવામાં આવ્યા છે, (વં ટ્રાદિનેળ, પમ્પિમેળ, ઉત્તરળ, ઉત્તે, કહે, ના पुढविकाइया, तहा एगिंदियाणं सव्वे एक्केक्कस ६ आलावगा भाणियन्त्रा) એ જ પ્રમાણે દક્ષિણના, પશ્ચિમના, ઉત્તરના, ઉર્ધ્વ દિશાના અને અધા ક્રિશાના વિષયમાં પશુ આલાપ સમજવા. જેમ પૃથિનિકાયના વિષયમાં કહેવામાં આવ્યું છે, તેમ સમસ્ત એકાન્ડ્રિયામાનાં પ્રત્યેક એકેન્દ્રિયના ૬ આલાપક સમજવા ( નીવે મને! मारणंतिय समुग्धारणं समोहए जे भविए असंखेज्जेसु बेई दियावास सय सहस्सेसु અળપત્તિ નેતિયાત્રાસંતિ વેફૈચિત્તાર્ વર્યાન્નત્તણ્) હે ભદન્ત ! કૈઇ એક જીવ કે જે મારણાંતિક સમુદ્ધાતથી યુક્ત થઈને, દ્વીન્દ્રિય જીવેાના અસખ્યાત લાખ આવાસામાંના કાઇ પણ એક આવાસમાં દ્વીન્દ્રિયની પર્યાય ઉત્પન્ન થવાને ચેાગ્ય છે, (સે હૈં મંતે! તત્ત્વદ્ સેવ) એવા તે જીવ શું ત્યાં જતાની સાથે જ આહાર ગ્રહણ કરવા માંડે છે. ગૃડુીત આહારને પરિણમાત્રા લાગી જાય છે! શું પરિમિત આહારથી પોતાના શરીરની રચના કરવા લ,ગી જાય છે? (ના નેરા પૂર્વ નાત્ર અનુત્તરૌત્રવાયા ) હે ગૌતમ ! આ વિષયને અનુલક્ષીને નારકોના વિષયમાં જેવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એવું જ પ્રતિપાદ નારકાથી લઇને અનુત્તર પપાતિક પંતના સમસ્ત જીવાના વિષયમાં સમજવું. (નીવાં भंते ! मारणंतियसमुग्धारणं समोहर, समोहणित्ता जे भविए पंचसु अणुत्तरेसु महमहालएसु महाविमाणेसु अण्णयरंसि अणु रविमाणंसि अणुत्तरोનવાપર્યવત્તાત્રયજ્ઞ, મેળે અંતે ! તથÄવ ?) હે ભદન્ત! મારણાન્તિક સમુદ્લાતથી યુકત થઈને જે જીવ સૌથી મોટા અને મહાનવિમાનરૂપ પાંચ અનુત્તર વિમાનામાંના કોઇ એક અનુત્તર વિમાનમાં દેવની પર્યાંયે ઉત્પન્ન થવાને ચાગ્ય હાય, એવા જીવ શું ત્યાં જતાં સાથે જ આહાર ગ્રહણ કરવા લાગી જાય છે? શું ગૃહીત આહારનું પરિણમન કરવા માંડે છે? શું પરિમિત આહાર પુદ્ગલા વડે શરીરની રચના કરવા મંડી જાય છે ? તું નૈવ નાવ બાદ રેખા, પાિમેનવા, સીર વાવવેજ્ઞ થા ) હે ગૌતમ! આ વિષયમાં પણ ાિંકત રીતે જ સમજવું. “તે આહાર ગ્રહણ કરે છે, તેનું પરિણમન કરે છે અને પેાતાના શરીરની રચના કરે છે,” " અહી સુધીનું સમસ્ત પૂર્ણાંકત કથન ગ્રહણ કરવું. (તેત્રં મંત્તે! તેવું મંતે! ત્તિ) હે ભદન્ત ! આપની વાત ખિલકુલ સાચી છે. હું ભાન્ત ! આપે જે કહ્યું તે યથાય જ છે. ટીકા”——સૂત્રકાર આ સૂત્ર દ્વારા રત્નપ્રભા આદિ પૃથ્વીમાં મારણાન્તિક સમુદ્ધાતના સ્વરૂપનું નિરૂપણ કરે છે—આ વિષયને અનુલક્ષીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે નીચે ંમંતે! મળતિયસમુગ્ધાળું સમો હે ભદન્ત ! મારણાન્તિક સમુદ્દાતથી યુકત હાય એવા કાઇક જીવ ‘મીત્તે થ nuare पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु अण्णयरंसि निरयावासंसि નેપુત્તાત્ ઉક્ત્તિત્તત્ મવિશ્’તે સમ્રુદ્ધાતથી યુકત થઇને રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસેામાંના કોઇ એક નકાવાસમાં ઉત્પન્ન થવાને ચેાગ્ય છે, તે ઊઁમંતે! તસ્થળ" ચૈત્ર બારેખ વા, ર્વાળામેખ ત્રા, સરીર બંધેના તે એવી શ્રી ભગવતી સૂત્ર : ૫ ૫
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy