SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ વડે શું તે શરીરનું નિર્માણ કરવા માંડે છે? (ા નેરા તદ માળિયા, કાર થી મારા) આ વિષયને અનુલક્ષીને નારક એના વિષયમાં જેમ કહ્યું છે. એ જ પ્રમાણે સુરકુમારેના વિષયમાં પણ કહેવું જોઈએ, સ્વનિતકુમાર પર્વતના ભવનપતિ દેવે વિષે એ જ પ્રમાણે સમજવું (નીવે મંતે ! મારતિચામુઘાઘi સgિy, समोहणिना, जे भविए असंखेज्जेसु पुढविकाइयावाससयसहस्सेसु अन्नयरंसि वा पुढविकाइयावासंसि पुढविकाईयत्ताए उववज्जित्तए, से णं भंते ! मंदरस्स પ્રવાસ પુચિ વધે છે, વર્ષ પ્રાળકના ?) હે ભદન્ત! મારણાન્તિક સમુઘાતથી યુકત થઇને કઈક જીવ અસંખ્યાત લાખ પૃથ્વીકાયિકેના આવાસમાંના કેઇ પણ એક પૃથ્વીકાયને આવાસમાં ઉત્પન્ન થવાને એગ્ય હોય, તે તે જીવ હે ભદન્ત ! મન્દર પર્વતની પૂર્વ દિશામાં કેટલે દૂર સુધી જઈ શકે છે, અને કેટલા અંતરે આવેલા પ્રદેશને પ્રાપ્ત કરી શકે છે? (નવા હે ગૌતમ! (ત્રીયંતં છે ના, ત્રીયંત વાળા ) તે લોકાન્ત સુધી જઈ શકે છે અને કાન્તને પ્રાપ્ત કરી શકે છે. ( i મંતેતથા જે માદરેકના વ, પરિણામે ના વા, સમીરે વા વંધેજ) હે ભદન્ત! ત્યાં ગયેલ તે જીવ શું આહાર ગ્રહણ કરવા માંડે છે? શું ગૃહીત આહારનું તે પરિણમન કરવા માટે છે, અને શું શરીરનું નિર્માણ કરવા લાગે છે? (જયના ! ગાઇ તલ્યgવ ગાન वा, परिणामेज्जा वा, सरीरं वा बंधेज्जा अत्थेगइए तओ पडिनियत्तइ, परिनियत्तित्ता इह हव्वं आगच्छइ, दोच्चपि मारणंतियसमुग्याएणं समोहणइ, समोहणित्ता मंदरस्स पव्वयस्स पुरथिमेणं अंगुलस्स असंखेज्जइ भागमंतं वा) કેઈક છવ એ હેાય છે કે જે ત્યાં જઈને જ આહાર કરવા લાગી જાય છે, ગૃહીત આહારનું પરિણમન કરવા લાગી જાય છે, અને પિતાના શરીરનું નિર્માણ કરવા માંડે છે. પરંતુ કેઈક જીવ એ હોય છે કે જે ત્યાંથી પાછા આવતે રહે છે, પાછો આવીને તે પૂર્વશરીરમાં દાખલ થઈ જાય છે, અને બીજી વખત તે મરણતિક સમુઘાત કરે છે. મારણતિક સમુઘાત કરીને ફરીને તે મંદર પર્વતની પૂર્વ દિશામાં અંગુલના અસંખ્યાતમાં ભાગ માત્ર (संखेज्जइभागमंतं वा, बालग्गं वा, बालग्ग पुहुत्तं वा, एवं लिक्ख, जूयं जवमझं, अंगुलं जाय, जोयणकोडिं वा, जोयणकोडाकोडि वा, संखेज्जेसु वा, असंखेज्जेसु जोयणसहस्सेसु लोगते वा एगपएसियं सेढिं भोत्तूण असंखेज्जेसु पुढविक्काइयावाससयसहस्सेसु अण्णयरंसि पुढविक्काइयावासंसि पुढविकाइयत्ताए કદના ) ક્ષેત્રમાં, સંખ્યામાં લાગમાત્ર ક્ષેત્રમાં, બાલાઝમાત્રક્ષેત્રમાં, બાલાઝપૃથકત્વમાત્ર ક્ષેત્રમાં, લીખ પ્રમાણ ક્ષેત્રમાં, જૂ પ્રમાણ ક્ષેત્રમાં યવ મધ્ય પ્રમાણુ ક્ષેત્રમાં, આગળ પ્રમાણ ક્ષેત્રમાં(કાવત) કેટિ (કરોડ) જન પ્રમાણ ક્ષેત્રમાં, કેડીકેડી જન પ્રમાણ ક્ષેત્રમાં સંખ્યાત હજાર અથવા અસંખ્યાત હજાર જન પ્રમાણુ ક્ષેત્રમાં જઈને, અથવા એક પ્રદેશની શ્રેણીને છોડીને લોકાન્તમાં જઈને અસંખ્યાત લાખ પૃથ્વીકાયિક આવાસમાંના કેઈ એક પૃથ્વીકાયિકના આવાસમાં પૃથ્વીકાયિકરૂપે ઉત્પન્ન થઈ જાય છે. (તકો વચછા ચાર વા, uિrs વા, શરીરં વા રિંગ) ત્યાર બાદ તે ત્યાં આહાર ગ્રહણ કરે છે, ગૃહીત આહારનું પરિણમન કરે છે શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy