SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ રમારણાન્તિક સમુદ્રધાત કે સ્વરૂપ કા વર્ણન ભારણાન્તિક સમુદ્દાત વકતવ્યતા— ‘નીચે ન મંતે !’ ઇત્યાદિ— સૂત્રાત્નીને નં મંતે! મારાંતિય સમુગ્ધાણં સમૌદ્દપ, હે ભદ્યન્ત ! જે જીવ મારણાન્તિક સમૃદ્ઘાત કરે છે અને (સોળિત્તા) સમુદ્ઘાત કરીને તે (મીત્તે रयणप्पभार पुढवीए तीसाए निरयावाससयसहस्से अन्नयरंसि निरयावासंसि નેચત્તાણ વધ્નિાર્ મનાિ) આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસે માંથી ક્રાઇ પણ એક નરકાવાસમાં ઉત્પન્ન થવાને યોગ્ય થાય છે, સે ં મંત્તે !) તા હે ભદન્ત ! તે જીવ (તસ્થળ : ચેત્ર બાહારત્ન ત્રા, ઉળામેગ્ગા, સશર વા યંત્રેન વા!) ત્યાં જતાંની સાથે જ શુ આહારક ખની જાય છે? શું તે ગૃહીત આહારપુજ્ગ્યાનું પરિણમન કરવા લાગી જાય છે? શું તે પોતાના શરીરનું બંધારણ કરવા લાગી જાય છે? (યમા !) હે ગૌતમ ! (અસ્થુળરૂપ ચેત્ર બહારન વા, પરિણામેનવા, સરીર વા યંત્રેન્ના) કાઇક જીવ એવા હાય કે તે ત્યાં જતાંની સાથે જ આહારક બની જાય છે–૩ શરીર અને ૬ પર્યાપ્તિયાને ચેાગ્ય પુદ્ગલેાને ગ્રહણ કરવા મંડી જાય છે, અને તે ગૃડીત પુદ્દગલેનું પરિણમન પણ કરવા માંડે છે, તથા પરિમિત થયેલા તે પુદ્ગલેા વડે પેાતાના શરીરનું બંધારણુ કરવા પણ લાગી જાય છે. (अत्थेगए तओ पडिनियत्तइ, तओ पडिनियत्तिता इह मागच्छइ, आगच्छिता दोपि मारणंतियसमुग्धारणं समोहणइ, समोहणित्ता इमीसे रयणप्पमाए पुढare तीसre निरयावास सय सहस्सेसु अन्नयरंसि निरयात्रासंसि नेरइवत्ताए उववज्जित्ता, तओ पच्छा आहारेज्ज वा, परिणामेज्ज वा, सरीरं वा बंधेज्जा હર્ષ નામ-ગદ્દે સત્તમા પુઢી) તથા કૈાઇ જીવ એવા પણ હાય છે કે જે ત્યાંથી પાછા આવી જાય છે, પાછા ફરીને તે ફરીથી પુર્વશરીરમાં પ્રવેશ કરે છે, પૂર્વશરીરમાં પ્રવેશ કરીને તે બીજી વખત મારણાન્તિક સમુદ્ઘાત કરે છે. મારણાન્તિક સમુદ્ઘાત કરીને તે રત્નપ્રભાપૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસમાંના કાઇ પણ એક નરકાવાસમાં નારકની પર્યાયે ઉત્પન્ન થઇ જાય છે. ત્યાર માદ તે આહારને ગ્રહણ કરવા લાગી જાય છે, અને ગૃહીત પુદ્દગલાનું પરિણમન કરવા માંડે છે. સાતમી પૃથ્વી સુધીના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું.(નીને જું મંત્તે ! મારાંતિય સમુગ્ધાળું સોદર્ ને મવિશ્ चउसट्टीए असुरकुमारावास सय सहस्सेसु अन्नयरंसि असुरकुमारावासंसि असुर ઊમાત્તાર્ સન્નિશÇ ) હે ભદ્દન્ત! કોઈ જીવ મારણાન્તિક સમુદ્ઘાત કરીને અસુરકુમારોના ૬૪ લાખ આવાસોમાંના કોઈ એક આવાસમાં ઉત્પન્ન થવાને ચેગ્ય હાય, તે શુ એવા જીવ ત્યાં અસુરકુમારની પર્યાયે ઉત્પન્ન થતાંની સાથે જ આહાર ગ્રહણ કરવા લાગી જાય છે? શું તે આહારનું પરિણમન કરવા લાગી જાય છે, તથા પરિમિત પુદ્ગલા શ્રી ભગવતી સૂત્ર : ૫ ૩
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy