SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં કથન કરવું જોઈએ. એટલે કે રત્નપ્રભાથી લઈને તમસ્તમાં પર્યન્તની સાતે પૃથ્વીઓના આવાસે કહેવા. (gવે તે ના ગાવાના તે માળિયા) આ રીતે જે પૃથ્વીમાં જેટલાં આવાસ હોય તેટલાં આવાસ કહેવા જોઈએ. (નવ $ fi મિત્તે ! પ્રભુત્તર વિમાનr gour ?) હે ભદન્ત ! અનુત્તર વિમાન કેટલા કહ્યા છે? () હે ગૌતમ! (Gર અનુત્તરમrMIT gogar). અનુત્તર વિમાન પાંચ કહ્યાં છે. (તંના) તેમના નામ આ પ્રમાણે છે– (વિના બાર સદ્દસિદ્ધ) વિજયથી લઈને સર્વાર્થસિદ્ધ પર્યંતના પાંચ વિમાને અહી ગ્રહણ કરવા. ટીકાથ–પાંચમા ઉદ્દેશકમાં સૂરકારે તમકાય આદિ પદાર્થોના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. હવે આ છઠ્ઠા ઉદેશકમાં સૂરાકાર રત્નપ્રભા આદિ પદાર્થરૂપ પૃાના સ્વરૂપનું નિરૂપણ નીચે પ્રમાણે કરે છે–આ વિષયને અનુલક્ષીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પ્રશ્ન પૂછે છે કે “વા નું મં?! કુવો govત્તાગો?” હે ભદન્ત ! પૃથ્વીઓ (નરકે) કેટલી કહી છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ તેમને કહે છે કે-“શત્ત જુદી gumત્ત હે ગૌતમ! પૃથ્વીઓ સાત કહી છે, અહીં પૃથ્વી પદ દ્વારા નારકી જ્યાં રહે છે તે પૃથ્વીઓ (નારકે) જ સમજવી. અહીં “ઈષપ્રાગભાર પૃથ્વી” ગ્રહણ કરવી જોઇએ નહીં. કારણ કે અહીં તેનું નિરૂપણ સૂગકાર કરવા માગતા નથી. શંકા–પૃથ્વીઓનું નિરૂપણ આગળ કરવામાં આવેલું જ છે. છતાં અહીં ફરીથી તેમના વિષે વિચાર કરવામાં પુનરુકિત દેવ શું સંભવિત નથી? સમાધાન–અહીં સૂત્રકાર મારણતિક સમુઘાતનું સ્વરૂપ પ્રકટ કરવા માગે છે. તે વિષય રત્નપ્રભા આદિ પૃથ્વીઓ સાથે સંબંધ ધરાવતા હોવાને કારણે અહીં રત્નપ્રભા આદિ પૃથ્વીઓનું ફરીથી ઉપાદાન કરવામાં આવ્યું છે. સંવE? તે સાત પૃથ્વીઓનાં નામ આ પ્રમાણે છે-“ મા ગાત્ર તમતમાં (૧) રત્નપ્રભા, (૨) શરામભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ઘૂમપ્રભા, (૬) તમ પ્રભા અને (૭) તમસ્તમપ્રભા “ના” (પાવર) પદથી જે પાંચ પૃથ્વીઓને ગ્રહણ કરવામાં આવી છે તે પણ અહીં ગણાવી છે “વામા આવાસા માળિયા વાવ શહે સત્તના રત્નપ્રભાથી શરૂ કરીને સાતમી તમસ્તમપ્રભા પૃથ્વી પર્યન્તની પ્રત્યેક પૃથ્વીમાં જેટલા નારકાવાસે છે, તેમનું અહીં કથન કરવું જોઈએ. જેમ કે રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીસ લાખ નરકાવાસ છે, બીજી શર્કરામભામાં પચીસ લાખ નરકાવાસ છે, ત્રીજી વાલુકાપ્રભામાં પંદર લાખ નરકાવાસ છે, ઈત્યાદિ કથન અહીં ગ્રહણ કરવું. અહીં યાવત’ પદથી અસુરકુમાર આદિ દસ ભવનપતિ દેના, વાનયંતરના, જ્યોતિષકેના, વૈમાનિક દેના, નવ યકના અને પાંચ અનુત્તર વિમાનના આવાસ ગ્રહણ કરવામાં આવ્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-3 [ મને ! મત્તાવિમાનr anત્તા ? | હે ભદન્ત! અનુત્તર વિમાને કેટલાં કહ્યાં છે?” તેને ઉત્તર આપતા પ્રભુ કહે છે – જો મા! પંચ મજુત્તર વિના વાર-તંગદા” હે ગૌતમ! અનુત્તર વિમાન પાંચ કહ્યાં છે, તેમના નામ આ પ્રમાણે છે— વિગણ નાવ સંવર વિજય, વૈજયન, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ. એ સૂત્ર ૧ શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy