________________
ઉત્તર- ‘નોયમા ! બઘેરૂં સત્યÄયાદાન વા, વળામેન ના, સરીર ના મંત્રેન' હે ગૌતમ ! મારણાન્તિક સમુદ્ધાતથી યુકત થયેલો કેાઈ જીવ એવો હોય છે કે જે પૃથ્વીકાયિક આવાસમાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થતાંની સાથે જ આદ્વાર પુદ્ગલોને ગ્રહણ કરવા લાગી જાય છે, તેમનું પરિણમન કરવા લાગી જાય અને પરિમિત પુદ્ગલો દ્વારા પેાતાના પૃથ્વીકાયકને ચેાગ્ય શરીરનું નિર્માણુ કરવા માંડે છે. તથા ગથૅનાર્ તો િિનયજ્ઞ, ડિર્નિત્તિત્તા રૂ પૂછ્યું આજી કોઇક જીવ એવો હોય છે કે જે મારણાન્તિક સમુદ્ધાતથી યુક્ત થઈને પૃથ્વીકાયિકાવાસમાં પહાંચી તા જાય છે, પરન્તુ ત્યાં આહાર આદિ ગ્રહણુ કર્યા વિના જ ત્યાંથી પાછા ફરીને પેાતાના પૂર્વગૃહીત શરીરમાં તુરત આવી જાય છે, ત્યાં આવીને ગતિ મળતિયસમુગ્ધાળ સમોદીજી વખતે તે મારણાન્તિક સમુદ્ઘાત કરે છે. ‘સોળિજ્ઞા' અને એ રીતે ખીજી વખત મારણાન્તિક સમુદ્ઘાત કરીને 'मंदरस्स पन्चयस्त्र पुरस्थि मेणं अंगुलस्स असंखेज्जइभागपंत वा, સંવેખમાળમાં નાતે મંદર પર્વતના પૂ`દિગ્માગમાં આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ક્ષેત્રમાં, કે સંખ્યાતમાં ભાગ પ્રમાણ ક્ષેત્રમાં, ‘વાજાં વા, વારપુકુત્તે વા, एवं लिक्ख, जूयं जनमज्झं, अंगुलं जाव जोयणकोर्डिं वा, जोयणकोडाकोर्डि ના, રાંઘેજ્ઞેયુ ના, ગરાંવનેષુ ના, નોયળસસ્તેય વા' માલાશ્ર પ્રમાણ ક્ષેત્રમાં ખાલાગ્રપૃથકત્વ પ્રમાણ ક્ષેત્રમાં, એ જ પ્રમાણે લિક્ષા (લીખ) પ્રમાણુ ક્ષેત્રમાં, સૂકા (જૂ) પ્રમાણ ક્ષેત્રમાં, યવમધ્યપ્રમાણ ક્ષેત્રમાં, આંગળ માત્ર ક્ષેત્રથી લઇને કરોડ યોજન પ્રમાણ ક્ષેત્રમાં, કરાસના કરેાડા ચેાજન પ્રમાણ ક્ષેત્રમાં, સખ્યાત અથવા અસખ્યાત હાઃ રાજન પ્રમાણુ ક્ષેત્રમાં જઈને તથા ા વત્તિય સદ્ધિ મોર હોવંતે પુત્રીकाइयावाससय सहस्से ગળયંતિ પુત્રીજાચત્તાપ થયો ના' એક પ્રદેશની શ્રેણીને છેડીને લેાકના અન્તમાં જઈને લાખા પૃથ્વીકાયિકાવાસામાંના કાઇ પણ એક પૃથ્વીકાયાવાસમાં પૃથ્વ કાયિક રૂપે ઉત્પન્ન થાય છે. ‘તો છા આહારન વા, પળમેન ના, સરીર ના મંત્રેના યા અને ત્યારબાદ આહાર પુદ્ગલેને ગ્રહણ કરે છે, તેમનું ખલરસ રૂપે પરિણમન કરે છે અને પરિમિત આહાર પુદ્ધેલી દ્વારા પેાતાના પૃથ્વીકાયિક શરીરની રચના કરે છે.
વાણÄ' આદિ પામાં માત્ર શબ્દના પ્રયોગ થયા છે. ‘ખાલગ્ર પૃથકત્વ' એટલે એ ખાલાગ્રંથી લઈને નવ સુધીના માલાગ.
કહેવાનું તાત્પર્ય એ છે કે– ઉત્પાદસ્થાન અનુસાર આંગલના અસખ્યાતમાં ભાગ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૮