SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પતિ-જેવો વિ જ, પુરો વિ ઇફ, નાનો રિ પ ત્રણે કરે, એટલે કે દેવ પણ કરે છે, અસુર પણ કરે છે, અને નાગ પણ કરે છે. -'अस्थि णं भंते ! इमीसे रयप्पभाए पुढवीए वायरे थणियसद्दे ?' હે ભદત! અધ સ્થિત આ રત્નપ્રભા પૃથ્વીમાં શું બાદર (ધૂળ) સ્વનિત શબ્દ (મેઘગર્જના) થાય છે? ઉત્તર-દંતા, ચયિ, ત્તિfor રિ, પતિ ' હા, ગૌતમ રત્નપ્રભા પૃથ્વીમાં બાદર સ્વનિત શબ્દ (મેઘગર્જના) સંભવી શકે છે, અને તે ત્રણે દેવ, અસુર અને નાગ) કરે છે. પ્રશ્નોમાં “થિ પદ “શું એવું સંભવી શકે છે, એવા સંભવના અર્થમાં વપરાયું છે. પ્રશ્ન-“અસ્થિ it માંરે ! મીરા રાજપૂમાણ વદે વાયરે અખિજાઈ? હે ભદન્ત! અધ:સ્થિત આ રત્નપ્રભા પૃથ્વીમાં શું ખાદર અગ્નિકાય સંભવી શકે છે? ઉત્તર-જોયા!” હે ગૌતમ “જો ફળ સમ તથા બાદર અગ્નિકાય સંભવી શકતા નથી, પાસ્થ વિશદપ સમાન પરંતુ ત્યાં વિગ્રહગતિ સમાપન્નક (વિગ્રહગતિ પ્રાપ્ત) બાદર અગ્નિકાયનો નિષેધ નથી, વિગ્રગતિમાં વર્તમાન એવાં બાદર અગ્નિકાય ત્યાં સંભવિત હોય છે. તેથી સૂત્રકારે અહીં જે બાદર અગ્નિકાયના અસ્તિત્વનો નિષેધ કર્યો છે, તે વિગ્રહગતિ સમાપન્નક બાદર અગ્લિાયને છોડીને જ કર્યો છે એમ સમજવું. શંકા–જેવી રીતે બાદર અગ્નિકાયને સદ્દભાવ મનુષ્ય ક્ષેત્રમાં જ છે, રત્નપ્રભા આદિમાં નથી–તે કારણે તેને રત્નપ્રભા પૃથ્વીમાં નિષેધ કર્યો છે, એ જ પ્રમાણે બાદર પૃથ્વીકાયને પણ ત્યાં નિષેધ કરવો જોઈએ, કારણ કે તેનું પણ ત્યાં અસ્તિત્વ નથી–તે તે પૃથિવ્યાદિ રૂપ પિતાના સ્થાનમાં જ છે. આમ હોવા છતાં અહીં (રત્નપ્રભા પૃથ્વીમાં) તેને નિષેધ કેમ કર્યું નથી ? સમમાધાનસૂત્રની એવી ફિલી હોતી નથી કે જે જયાં ન હોય તેને ત્યાં નામવાર ઉલ્લેખ કરીને નિષેધ કરવો જોઈએ. જેમ કે રત્નપ્રભા આદિમાં મનુષ્યાદિને પણ સદ્ભાવ નથી છતાં ત્યાં તેમને નિષેધ બતાવવામાં આવ્યું નથી, કારણ કે સૂત્રની એ જ ખૂબી હેય છે– ત્યાં જે ન હોય તે દરેક પદાર્થનો ઉલેખ થતું નથી. રત્નપ્રભામાં પૃથ્વીકાય નથી, એમ સમજીને જ અહીં તેને નિષેધ પ્રકટ કર્યો નથી. તે તેમાં શંકા કરવા જેવું શું છે ? તથા બાદર અપકાય, વાયુકાય અને વનસ્પતિકાયને ઘને દધિ આદિ વાતવલમાં સદ્દભાવ હોય છે, તેથી રત્નપ્રભા પૃથ્વીમાં તેમનો નિષેધ કર્યો નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ત્યાં તેમને સદ્દભાવ છે એ વાત આપ મેળે જ સમજાય એવી છે. - હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે અસ્થિ મને ! મીને થાણમાણ મા વંતિમ =ાર તારના? હે ભદન્ત! અધઃસ્થિત રત્નપ્રભા પૃથ્વીમાં શું ચન્દ્રમા, સૂર્ય, ગ્રહગણું, નક્ષત્ર અને તારા સંભવી શકે છે? શ્રી ભગવતી સૂત્ર : ૫ ૩૨
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy